લખણ જળકાવ્યા પાકિસ્તાન માં અને માર પડ્યો લંડન માં : જનો કોણ છે તે..

પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદની ગુરૂવારે સવારે લંડનમાં કેટલાક લોકોએ જોરદાર મારપીટ કરી હતી. એમને મુક્કા માર્યા હતા અને એમના પર ઇંડાં ફેંક્યા હતા. પોલીસ…

પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદની ગુરૂવારે સવારે લંડનમાં કેટલાક લોકોએ જોરદાર મારપીટ કરી હતી. એમને મુક્કા માર્યા હતા અને એમના પર ઇંડાં ફેંક્યા હતા. પોલીસ આવે એ પહેલાં હુમલાખોરો નાસી ગયા હતા.

જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો ભારતની સરકારે રદ કર્યો ત્યારે આ શેખ રશીદે ભારત પર અણુહુમલો કરવાની ધમકી ઉચ્ચારી હતી.

આ જ પ્રધાને સમઝૌતા એક્સપ્રેસ બંધ કરવાની જાહેરાત પણ કરી હતી. એ લંડનમાં આવ્યા ત્યારે કેટલાક નારાજ લોકોએ તેમના પર જોરદાર હુમલો કર્યો હતો અને એમની બરાબરની પીટાઇ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *