નીરોગી રહેવા માટે જરૂરી છે ભોજન બનાવાની રીત, જાણો કઈ રીતે બનાવવું ભોજન

અત્યારે આપણે સૌ કોઈ ઇન્સ્ટન્ટ કુકિંગ માટે પ્રેશર કુકરએ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે અને ઝટપટ અને મિનિટોમા તમારે ભોજન તૈયાર કરવા પ્રેશર કુકર એ દરેક…

અત્યારે આપણે સૌ કોઈ ઇન્સ્ટન્ટ કુકિંગ માટે પ્રેશર કુકરએ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે અને ઝટપટ અને મિનિટોમા તમારે ભોજન તૈયાર કરવા પ્રેશર કુકર એ દરેક ઘરના રસોડામા સરળતાથી મળી જાય છે માટે ત્યા તમારે કઢાઈમા ભોજન બનવાવુ એ સમય લાગે છે અને તેથી સમય બચાવવને કારણે મહિલાઓ ઘરમા પ્રેશર કુકરમા જ રસોઈ બનાવવાનુ પસંદ કરે છે. પરંતુ તમે કદાચ એ નહિ જાણતા હોય કે, જે પ્રેશર કુકરમા તમે ભોજન બનાવો છો પણ તેની શરીર પર અસર ખરાબ પડે છે.

1. રસોઈ બનાવતી વખતે સૂર્યપ્રકાશ અને પવન રસોઈને ન મળે તો તેવું ભોજન ક્યારેય પણ ન કરવું.

2. પ્રેશર કુકર માં બનાવેલું ભોજન ક્યારેય પણ ન કરો. કારણ કે, પ્રેશર કુકર એલ્યુમિનિયમ માંથી બનેલું હોય છે. તેમાં બનાવેલું ભોજન ડાયાબિટીસ, ટીબી, અસ્થમા, અર્થરાઇટિસ જેવી 48 બીમારીઓને શરીરમાં સ્થાન આપે છે.

3. વિજ્ઞાન અનુસાર, પ્રેશર કૂકરમાં બનાવેલું ભોજન સરખી રીતે બનતું નથી પરંતુ દબાવના કારણે કણો છૂટા પડી જાય છે.

4. એલ્યુમિનિયમના વાસણમાં બનાવેલું ભોજન શરીરની પ્રતિકારક ક્ષમતા ઓછી કરે છે.

5. એલ્યુમિનિયમમાં બનાવેલું ભોજન માં એલ્યુમિનિયમ ના કણો મળે છે. જે શરીરમાં એક જગ્યાએ ભેગા થાય છે. જેના કારણે 12 પ્રકારના કેન્સર થવાની શક્યતાઓ રહેલી છે.

6. વિજ્ઞાન અનુસાર, ભોજન માટે ચાંદીનાં વાસણોને સૌથી સારા માનવામાં આવે છે.

7. એલ્યુમિનિયમ ના વાસણ માં બનાવેલું ભોજન આરોગવાથી ટીબી થવાની સૌથી મોટી શક્યતા રહેલી છે. ભારતના સરકારી આંકડાઓ જણાવે છે કે, સૌથી વધુ મૃત્યુ ટીબીની બીમારીના કારણે થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *