Oreva ના માલિક અને મોરબી ઝુલતા પુલના મૃતકોનો મુખ્ય આરોપી જયસુખ પટેલ અમેરિકા ભાગ્યો કે પોલીસે ભાગવા દીધો?
મોરબી ઝુલતા પુલના મુખ્ય ગુનેગાર ગણાતા જયસુખ પટેલને ગુજરાત પોલીસ અને તેના રાજકીય આકાઓ એ ભગાવી દીધો હોય તેવો સીન સર્જાયો છે. પહેલેથી જ ઓરેવા…
મોરબી ઝુલતા પુલના મુખ્ય ગુનેગાર ગણાતા જયસુખ પટેલને ગુજરાત પોલીસ અને તેના રાજકીય આકાઓ એ ભગાવી દીધો હોય તેવો સીન સર્જાયો છે. પહેલેથી જ ઓરેવા…
મોરબી(Morbi): રાજયમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. મોરબી(Morbi)માં જાણે ઘાત બેઠી હોય તેમ અકસ્માતો(Accident) થઇ રહ્યાં છે. જેમાં તાજેતરમાં જ ઝુલતો પુલ તુટતા…
સફળતાના શિખર સર કરી રહેલી ઔધોગિક નગરી મોરબી ખુબ જ વિકાસશીલ છે. દરેક ક્ષેત્રમાં મોરબી શહેર પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે હાલમાં જ મોરબીમાં…
મોરબી બ્રિજ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 135ના મોતની પુષ્ટિ થઈ છે. આ ઘટનામાં 40 થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. 100 થી વધુ હોસ્પિટલમાં દાખલ…
પ્રધાનમંત્રી મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લઇ ઘાયેલો સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યા હતા, આ સાથે જ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ…
મોરબી પુલ અકસ્માતમાં મોતને ભેટેલા ૧૫૦ થી વધુ લોકોને સમગ્ર ગુજરાત ભીની આખે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં ભોગ બનેલા લોકોને ન્યાય…
મોરબી પુલ અકસ્માતમાં નવા નવા લગ્ન થયેલા દંપતીનું દુઃખદ મોત થયું છે. દિવાળીના વેકેશનમાં રાજકોટના દંપતી હર્ષ ઝાલાવડીયા અને તેની પત્ની મીરા મોરબી માસીના ઘરે…
ગુજરાત(GUJARAT): ગઈકાલે મોડી સાંજે મોરબી(Morbi)નો ઝૂલતો પુલ તૂટી ગયાની ઘટના પછી મોરબી જ નહીં, આખું ગુજરાત સ્તબ્ધ બની ગયું હતું. આ દુર્ઘટનામાં 400 થી 500…
ગુજરાતના મોરબી (Morbi, Gujarat) માં રવિવારની સાંજે એકાએક કહેર મચી ગયો હતો. મચ્છુ નદી (Machhu river) પરના કેબલ બ્રિજ પર પરિવાર સાથે સમય વિતાવવા આવેલા…
મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાને પગલે મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું….