ઠાકોર

CM રૂપાણીનું મુખ્યમંત્રી પદ ખતરામાં: પાટીદાર, કોળી, ઠાકોર બાદ હવે આ સમાજે માંગ્યું મુખ્યમંત્રી પદ

પાટીદાર, કોળી, ઠાકોર અને હવે આદિવાસીઓએ મુખ્યમંત્રી બને તે અંગેની માંગ ઉઠાવી છે. એટલું જ નહિ સાથે ગુજરાત રાજ્યમાં 16 ટકા વસ્તી આદિવાસી આદિવાસી સમાજ…