પહ્મ પુરસ્કાર

તક્ષશીલા અગ્નિકાંડમાં બાળકોના જીવ બચાવનાર આ હીરો માટે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરોએ કરી પહ્મ પુરસ્કાર માટે ભલામણ

સુરતના તક્ષશિલા આરકેડ, સરથાણા જકાતનાકા ખાતે તારીખ 24/05/2019 ના રોજ અગ્નિ કાંડ થયો જેને વિશ્વભરના મીડિયા, પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ નોંધ લઈને આ ગોજારી ઘટનામાં…