ફેક ન્યુઝ

RSS ના સેવકે પોતાનો બેડ બીજાને આપી બલિદાન આપ્યું- મુખ્યમંત્રીએ ફેલાવ્યા ફેક ન્યુઝ- જાણો અહિયાં

સોશ્યલ મીડિયા પર આરએસએસ સાથે સંકળાયેલા નારાયણરાવ ડાભાડકરના દેહ્ત્યાગની સ્ટોરી વાઈરલ થઇ રહી છે. નાગપુરના રહેવાસી 85 વર્ષીય ડાભાડકરને કેટલાય લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં…


8 પોલીસને મારનાર માફિયા વિકાસ દુબેના છેડા સમાજવાદી પાર્ટી સાથે કે ભાજપા સાથે? જાણો શું છે હકીકત

હાલમાં દેશભરમાં ઉત્તર પ્રદેશમાં માફિયા વિકાસ દુબે દ્વારા કરાયેલી આઠ પોલીસ કર્મીઓની હત્યા નો મામલો ચર્ચાઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો સાથે સબંધ ધરાવતા વિકાસ…


શું ખરેખર નડીયાદમાં મુસ્લિમોએ પોલીસકર્મી ને માર્યા? જાણો હકીકત

ફેસબુક અને વોટ્સેપ પર છેલ્લા કેટલાક દિવસોમાં બે વિડિયો વાયરલ  કરવામાં આવ્યા છે, જેમાં લોકડાઉનને લઇ પોલીસ સાથે બે યુવક મારામારી કરી રહ્યા છે. તેમજ…