સુરત જીલ્લા તલાટી-કમ-મંત્રી

ગ્રામ તલાટી મંત્રીઓની રજૂઆત ત્રણ વર્ષથી રાજ્ય સરકાર ન સાંભળતી હોવાથી ઉતરશે આંદોલનના રસ્તે

સુરત(Surat): સુરત જીલ્લા તલાટી-કમ-મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહા મંડળની તારીખ 07-09-2021 ના મળેલી…