Coronavirus Lockdown

કોરોના વધતા ફરીએક વખત આ શહેરમાં લાગુ થયું કડક લોકડાઉન

કોરોનાવાયરસના વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્રના નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન (Lockdown) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, કટોકટી સેવાઓ સિવાયની…


કોરોનાનો આંકડો વધતા અમદાવાદ બાદ આ તાલુકો થશે સંપૂર્ણપણે લોકડાઉન

કોરોના વાયરસના કહેરને રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યું હતું. જે સતત 4 તબકકામાં આગળ વધારવામાં આવ્યું હતું. પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં અનલોક…


હાર્દિક પટેલ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે રૂપાણી સરકાર પાસે કરી રહ્યા છે આ માંગ. જુઓ live વિડીયો

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગુજરાતની જનતાનું માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાનું વીજબિલ, વિદ્યાર્થીઓની શાળાની ફી અને આગામી દિવસોમાં કોલેજમાં પરીક્ષા યોજાવાની છે તે…


પીએમ મોદીની દેશના મુસ્લિમોને અપીલ: ઇદ પહેલા કોરોનાથી મુક્ત થવા કરો આ કામ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના દર રવિવારના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં દેશની જનતાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે દેશના લોકો…


વૃદ્ધ કપલ દર્દીની 50 મી મેરેજ એનિવર્સરી ડૉક્ટરોએ પાર્ટી આપી ઉજવી

દુનિયાભરમાં કોરોનાવાયરસ ના સંક્રમણના કારણે હજારો મામલાઓ સામે આવી ચૂક્યા છે તેવામાં કોરોનાવાયરસ ના શહેરે ઘણા લોકોની જિંદગી છીનવી લીધી છે.દરેક દિવસે કોરોના થી સંક્રમિત…


લોકડાઉનમાં ઇન્સ્ટાગ્રામ પર શોધ્યા ગ્રાહકો, ત્રણ ગણી વધારે કિંમતે વેચ્યો દારૂ

કોરોનાવાયરસ ના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે આખા દેશ માં ૨૧ દિવસનું lockdown છે.આ દરમિયાન લોકો પોતાના ઘરોમાં કેદ છે અને પોતાની આદતો સાથે સમજૂતી કરી…


લો કરો વાત- આ રાષ્ટ્રપતિએ જનતાને કહ્યું વોડકા છે કોરોનાની દવા, કોઈ પણ નહીં મરે

વોડકા ને કોરોનાવાયરસ ની દવા જણાવી ચૂકેલ બેલારુસ ના રાષ્ટ્રપતિ એ વધારે એક વિચિત્ર દાવો કર્યો છે. એલેકઝાન્ડરે કહ્યુ કે તેમના દેશમાં કોરોના થી કોઈનું…


છૂટછાટની આશા હતી પરંતુ મોદીએ વધારે કડક કરી દીધું lockdown, 20 એપ્રિલ સુધીનો સમય નિર્ણાયક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસ અને lockdown ના મુદ્દે દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ દેશમાં ચાલી રહેલા lockdown ને ત્રણ મે સુધી વધારવા નું એલાન કર્યું…


3 મે સુધી ભારતભરમાં લોકડાઉન યથાવત રહેશે- PM મોદી, જાણો ક્યા સાત કામ અપાવશે કોરોના સામે જીત

ભારતમાં 21 દિવસોથી લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનનો આજે અંત આવી જતા નરેન્દ્ર મોદી ઘણા દિવસો બાદ દેશને સંબોધન કરી રહ્યા છે. જાણો શું છે આજે…


ગભરાશો નહીં! જાણો કે લોકડાઉન દરમિયાન આગામી 21 દિવસ માટે શું ખુલ્લું અને બંધ રહેશે?

કોરોના વાયરસના પ્રકોપ સામેના યુદ્ધમાં પીએમ મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન મંગળવારે રાત્રે 12 વાગ્યે શરૂ થઈ ગયેલ છે,…