સમય આવી ગયો છે પહેલાની જેમ શિક્ષકોને શિક્ષા કરવાની છૂટ આપવાનો- તો જ ફેનીલ જેવા નરાધમો ઉભા થતા અટકશે
21મી સદીમાં ટેકનોલોજીની સાથે સાથે લોકોના જીવન અને રહેણી કરણીમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. ગુરુકુળ (Gurukul) કાળથી ગુરૂજનો વિદ્યાર્થીઓને શિક્ષા કરતા હતા અને સંસ્કારનું…