ભાજપ વાળા AAP ના કોર્પોરેટરોને ખરીદવા ફોન કરે તો કેજરીવાલે પહેલો કોલ કોને કરવા કહ્યું- જાણો જલ્દી
સુરતના આમઆદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને શુભેચ્છા આપવા પહોચેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ આજે સવારે વરાછા વિસ્તારની સોસાયટીમાં તમામ જીતેલા અને હારેલા ઉમેદવારોને શુભકામનાઓ આપી…