Pramukhswami Maharaj

NASAની પ્રમુખ સ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ- PSMની તસવીર અને સંદેશ ચંદ્ર પર થશે લેન્ડ

Pramukhswami Maharaj: અમેરિકન સ્પેસ એજન્સી NASAનું પ્રાઈવેટ અવકાશયાન ઓડીસિયસ જે હાલમાં ચંદ્ર તરફ જઈ રહ્યું છે, તે BAPS સ્વામિનારાયણ(Pramukhswami Maharaj) સંસ્થાના પાંચમા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને…


શતાબ્દી મહોત્સવમાં ‘વિચરણ દિન’ની ઉજવણી- બાબા રામદેવએ પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ, જાણો શું કહ્યું?

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે(Pramukhswami Maharaj) એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માનવ…


પ્રમુખસ્વામીના એક વચને કે.લાલ જાદુગરે ફગાવી દીધી 50 લાખની ઓફર, લાખો રૂપિયા મળતા હતા છતાં…

ભારતીય સંસ્કૃતિ તથા સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ (Pramukhswami Maharaj)નો શતાબ્દી મહોત્સવ (Pramukhswami Maharaj Shatabdi Mohotsav) આગામી ડિસેમ્બર જાન્યુઆરીમાં…


વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નામે ધોરણ 8માં મુકાયો પાઠ- જાણો શું હશે આ પાઠમાં?

ગુજરાત(Gujarat): BAPS સંસ્થાના પૂર્વ વડા અને વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના નામ પર ધોરણ 8નાં પાઠ્યપુસ્તકમાં 8માં નંબરનો પાઠ આપવામાં…


BAPSના બાળકોનો નિર્ધાર- પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના વ્યસન મુક્ત સમાજના સંદેશને દેશ દુનિયામાં પહોંચાડવો

BAPS સંસ્થાના પૂર્વ વડા અને વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન સમગ્ર દેશમાં જોરશોરમાં ચાલી…


BAPS પારિવારિક શાંતિ અભિયાન- 72,000 શતાબ્દી સેવકોએ 17 રાજ્યોનાં 24 લાખ ઘરોમાં પહોચાડ્યો શાંતિનો સંદેશ

ભગવાન સ્વામિનારાયણના જીવનમંત્ર “બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ.” ને ચરિતાર્થ કરતાં સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પરમ પૂજ્ય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે(Pramukhswami…


IIMના પ્રોફેસરોથી લઈને જ્ઞાનવત્સલ સ્વામી, મોટી-મોટી કંપનીના CEO આપશે માર્ગદર્શન- જાણો શું છે જોડાવવાની પ્રોસેસ

વિશ્વ વંદનીય સંત વિભૂતિ એવા પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ઘણા મહાનુભાવ કહે છે કે, વિશ્વની નામાંકિત…


IIM ના પ્રોફેસરની માંડીને જ્ઞાનવત્સલ સ્વામી, મલ્ટી નેશનલ કંપનીના ચેરમેન આપશે મેનેજમેન્ટની તાલીમ- જાણો જોડાવાની પ્રોસેસ

વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ઘણા મહાનુભાવ કહે છે કે વિશ્વની નામાંકિત મેનેજમેન્ટ…


કરોડોની નોકરીને ઠુકરાવી જૈન પરિવારના એકના એક દીકરાએ મહંત સ્વામીના હાથે લીધી દીક્ષા- જાણો કોણ છે આ યુવાન

ગુજરાત(Gujarat): સિરોહી(Sirohi) જિલ્લાના પિંડવાડા(Pindwada) વતની અમેરિકા(America)માં રહેતા જૈન પરિવારના એકના એક પુત્રએ ત્યાગનો માર્ગ પસંદ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. રાજ્યમાં વડોદરા નજીકના ચાણસદ(Chanasad)…