તહેવારો બાદ ફરી સક્રિય થયો કોરોના, સુરતના આ વિસ્તારમાં એક જ પરિવારના 8 સભ્યો પોઝિટિવ આવતા મચ્યો હાહાકાર
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે લોકો ઘરની બહાર જઈ શક્યા ન હતા. દિવાળી ઉપર છૂટછાટ આપતાની સાથે જ ધાર્મિક સ્થળો, ફરવા લાયક સ્થળો…
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે લોકો ઘરની બહાર જઈ શક્યા ન હતા. દિવાળી ઉપર છૂટછાટ આપતાની સાથે જ ધાર્મિક સ્થળો, ફરવા લાયક સ્થળો…
હવે સુરતના લોકો આ સ્થળો પર મફતમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસનોટમાં લખવામાં આવ્યું છે કે શહેરીજનોને જણાવવામાં આવે…
કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ સાધન-સરંજામ પુરા પાડવામાં કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી…