કોરોના મહામારી વચ્ચે સરકારે કર્યો મોટો નિર્ણય, કહ્યું આ 5 વસ્તુઓ મળશે બિલકુલ મફત

જે મજૂરોનું વેતન 15,000 પ્રતિ મહિના થી ઓછું છે તેમને સરકાર 24% વેતન પોતાની તરફથી આપશે. આ વેતન સરકાર તેમના પીએફ એકાઉન્ટમાં જમા કરશે.આવતા ત્રણ…

જે મજૂરોનું વેતન 15,000 પ્રતિ મહિના થી ઓછું છે તેમને સરકાર 24% વેતન પોતાની તરફથી આપશે. આ વેતન સરકાર તેમના પીએફ એકાઉન્ટમાં જમા કરશે.આવતા ત્રણ મહિનાઓ માટે તેનો લાભ લેવા મજૂરો અને જ મળશે તેમ ની ફેક્ટરી કે કારખાનાઓમાં સૌથી ઓછા મજૂરો છે.

કોઈપણ ડોક્ટર નર્સ વગેરે જે મહામારી ઓના રોગીઓને સાજા કરવામાં લાગેલા છે જો તે દરમિયાન તેમની સાથે કોઈ કોઈ દુર્ઘટના થાય છે તો તેમને ૫૦ લાખ રૂપીયાનો લાભ મળશે.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત આવનારા પરિવારોને મફત માં ગેસ સિલિન્ડર મળશે. આવનારા ત્રણ મહિનાઓ સુધી આ ગિફ્ટ ફ્રીમાં છે.

સરકાર વિધવા અને દિવ્યાંગ લોકોને પણ સહાયતા કરી રહી છે.આવા તમામ લોકો માટે સરકાર એક હજાર પ્રતિ મહિના આગળના ત્રણ મહિના સુધી આપશે.

હિન્દુસ્તાનમાં પરિસ્થિતિ અને મહામારીને જોતાં હિન્દુસ્તાનની સરકારે સામાન્ય જનતા માટે ઘણાં પેકેજની જાહેરાત કરી છે. તેમાં સામાન્ય જનતા ઓને ખૂબ રાહત મળવા જઇ રહી છે.

નિરાધારઓ થી લઈને અમીરો સુધી તમામને ફાયદો મળશે. કેટલીક સેવાઓ તો બિલકુલ મફત માં મળવા જઇ રહી છે. જેનો લાભ તમે ઉઠાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *