માતા સીતાજી ના શ્રાપથી આજે પણ પીડિત છે આ 4 લોકો, જાણો તેની પાછળની કહાની

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અવતાર રામ અને સીતા, રાજા દશરથ ના અવસાન પછી તેમના પિદદાન હેતુ બિહારમાં આવેલ બોધ ગયા પહોચ્યાં. એ સમયે એવી…

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અવતાર રામ અને સીતા, રાજા દશરથ ના અવસાન પછી તેમના પિદદાન હેતુ બિહારમાં આવેલ બોધ ગયા પહોચ્યાં. એ સમયે એવી ઘટના બની કે માતા સીતાએ ચાર લોકોને એવો શ્રાપ આપ્યો કે જેનો પ્રભાવ આજ સુધી છે. તમને અહી જણાવીશું કે કોણ છે ચાર લોકો જે આજ પણ માતા સીતાએ આપેલો શ્રાપ ભોગવે છે.

બોધગયા પહોંચ્યા પછી ભગવાન રામ અને લક્ષ્મણ પિંડ દાન ની સામગ્રી લેવા ગયા પરંતુ સામાન લઈને આવવામાં તેઓને ઘણો સમય લાગ્યો અને પિંડદાન નો સમય પસાર થઇ રહો હતો એ સમયે ત્યારે અચાનક રાજા દશરથ દર્શન આપ્યા અને પિંડદાન કરવા માટે કહ્યું, એમને કહ્યું કે એમને ખૂબ ભૂખ લાગી છે ત્યારે પિતાએ કહ્યું કે એમને તેમના પુત્રો ના આવવાની રાહ જોવી પડશે.જેથી એ રોખા અને તેલના પિંડ બનાવીને દાન કરી શકે, દશરથ રાહ જોવાની ના પાડી દીધી અને માતા સીતાને ફ્લ્ગુ નદીના કિનારે રેતીના પિંડ બનાવીને દાન કરવાનું કહ્યુ.

રામ અને લક્ષ્મણ પરત ફર્યા અને પિંડદાન ના વિષયમાં પૂછ્યું ત્યારે માતા સીતાએ સમયનું મહત્વ બતાવતા કહ્યુ કે,તેઓએ પિંડદાન કરી દીધું છે. પોતાની પહેલી આ વાતને સાબિત કરવા માટે સીતાએ પાંચેયને રામને સત્ય બતાવતાં કહ્યું પરંતુ વડના વૃક્ષ સિવાય નદી,ગાય,બ્રાહ્મણ અને તુલસી બધા અસત્ય કહ્યું કે સીતાએ કોઈ પિંડદાન કર્યું નથી. જ્યારે સ્વયં રાજા દશરથ ની આત્માએ પ્રગટ થઈને ભગવાન રામ અને લક્ષ્મણ સામે સ્વીકાર્યું કે સીતાએ વિધિપૂર્વક એમને પિંડદાન કરેલ છે ત્યારે સીતાએ કહેલ વાત સબિત થઈ.

પરંતુ આ વાત અહી પૂરી નથી થતી એ ચારેયને શ્રાપ આપ્યો . ફલ્યુ નદીને માતા સીતાને શ્રાપ આપ્યો કે ગયા માં ફલ્યુ નદી ફક્ત પૃથ્વીનીધી જ વહેશે અને ઉપર થી સદાય સુખી જ રહેશે . ગાયને શ્રાપ મળ્યો કે ગાય ની દરેક ઘરમાં પુજા તો થશે પણ તેણે હંમેશા એઠું ખાવાનું જ ખાવું પડશે . તુલસીને શ્રાપ મળ્યો કે ગયામાં કોઇપણ તુલસીનો છોડ નહી ઊગે . બ્રહમાણ ને શ્રાપ મળ્યો કે ગયા ના બ્રહમાણ ક્યારેય જીવનમાં સંતુષ્ટ નથી થાય અને કાયમ દરિદ્રતા માં જ જીવન જીવશે . અને અંતમાં સીતાજીએ વડના વૃક્ષને વૃક્ષને વૃક્ષને વરદાન આપ્યું કે જે કોઈ પણ ગયા માં પિડદાન કરવા આવશે એ વડના વૃક્ષને પણ પિડદાન કરશે . તો આ રીતે સીતા માતાનો શ્રાપ ત્યાં હાજર ચારેય સાક્ષી આજે પણ ભોગવી રહ્યા.

ફલ્યુ નદીને માતા સીતાને શ્રાપ આપ્યો કે ગયા માં ફલ્યુ નદી ફક્ત પૃથ્વીનીધી જ વહેશે અને ઉપર થી સદાય સુખી જ રહેશે . ગાયને શ્રાપ મળ્યો કે ગાય ની દરેક ઘરમાં પુજા તો થશે પણ તેણે હંમેશા એઠું ખાવાનું જ ખાવું પડશે . તુલસીને શ્રાપ મળ્યો કે ગયામાં કોઇપણ તુલસીનો છોડ નહી ઊગે . બ્રહમાણ ને શ્રાપ મળ્યો કે ગયા ના બ્રહમાણ ક્યારેય જીવનમાં સંતુષ્ટ નથી થાય અને કાયમ દરિદ્રતા માં જ જીવન જીવશે . અને અંતમાં સીતાજીએ વડના વૃક્ષને વૃક્ષને વૃક્ષને વરદાન આપ્યું કે જે કોઈ પણ ગયા માં પિડદાન કરવા આવશે એ વડના વૃક્ષને પણ પિડદાન કરશે . તો આ રીતે સીતા માતાનો શ્રાપ ત્યાં હાજર ચારેય સાક્ષી આજે પણ ભોગવી રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *