આ જ્યોતિષે કરી હતી ઈન્દિરા ગાંધીના મૃત્યુ વિશે ની ભવિષ્યવાણી, અને હવે પીએમ મોદી વિશે કહ્યું આવું….

ભવિષ્યવાણી જેવા અંધવિશ્વાસમાં મોટાભાગના લોકો વિશ્વાસ નથી કરતા પરંતુ આજે અમે એક એવા જ્યોતિષ વિશે વાત કરી રહ્યા છીએ કે, જેની દરેક ભવિષ્યવાણી સાચી સાબિત…

ભવિષ્યવાણી જેવા અંધવિશ્વાસમાં મોટાભાગના લોકો વિશ્વાસ નથી કરતા પરંતુ આજે અમે એક એવા જ્યોતિષ વિશે વાત કરી રહ્યા છીએ કે, જેની દરેક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે. તે જ્યોતિષ નું નામ છે હરિદયાળ મિશ્ર. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના મૃત્યુ અંગેની ભવિષ્યવાણી પણ આ જ્યોતિષ દ્વારા જ કરવામાં આવી હતી. જે સાચી સાબિત થઈ છે.

પરંતુ આ વખતે પંડિત હરિદયાળ મિશ્રએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, મોદીજી હંમેશા અજેય રહેશે મોદીજી ને કોઈપણ ચૂંટણીમાં હારનો સામનો નહીં કરવો પડે.

જ્યોતિષે કરેલી ભવિષ્યવાણી અનુસાર, મોદીજી લાંબા સમય સુધી વડાપ્રધાનની ખુરશી ઉપર વિરાજમાન રહેશે. જો જ્યોતિષ કરેલી આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થશે તો મોદીજીને પ્રેમ કરતા લોકો માટે સૌથી મોટી ખુશખબરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *