25 પૈસાના આ સિક્કો લાખોમાં વેચાઈ રહ્યો છે, જો તમારી પાસે હોય તો જલ્દી અહિયાં કરો આવેદન

હાલના સમયમાં તમને સિક્કા વેચીને પણ કમાણી કરવાની સારી એવી તક છે. આ સિક્કાઓથી, તમે સહેલાઇથી કરોડપતિ બની શકો છો તેમજ સૌથી મહત્વપૂર્ણ બાબત એ…

હાલના સમયમાં તમને સિક્કા વેચીને પણ કમાણી કરવાની સારી એવી તક છે. આ સિક્કાઓથી, તમે સહેલાઇથી કરોડપતિ બની શકો છો તેમજ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, તમારે આ માટે કંઇપણ કરવાની જરૂર પડતી નથી. તમારી પાસે ખાલી 25 પૈસાનો આ મહત્વનો સિક્કો હોવો જોઈએ. જો તમારી પાસે 25 પૈસાનો સિક્કો છે, તો તમને 1.5 લાખ જેટલા રૂપિયા મળી શકશે. તમારે આ 25 પૈસાનો સિક્કાનો ફોટો વેબસાઇટ ઉપર મૂકવો પડશે, એ પછી લોકો તમારા સિક્કા માટે પૈસાની બોલી લગાવે છે તેમજ તમે આ સિક્કો જેને ઇચ્છો તેને વેચીને લાખો રૂપિયાની કમાણી કરી શકશો. ચાલો અમે તમને જણાવીએ કે, આ માટે તમારે કોને 25 પૈસાનાં સિક્કાની જરૂર છે તેમજ તમે કઈ રીતે કમાઇ શકો છો-

કયો સિક્કો તમને કરોડપતિ બનાવશે?
મળેલ માહિતી મુજબ, ઈન્ડિયામાર્ટની વેબસાઇટ ઉપર જુનાં સિક્કા તેમજ નોટોની હરાજી કરવામાં આવે છે. જો તમને જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ છે, તો તમારો આ શોખ તમને કરોડપતિ પણ બનાવી શકશે. આની માટે, તમારે 25 પૈસાનો સિક્કો જોઈએ જે સિલ્વર રંગનો હોવો જોઈએ.

કેટલાં પૈસા કમાઈ શકો છો?
આ સિક્કો વેચીને તમે 1.5 લાખ જેટલા રૂપિયા સુધીની કમાઈ શકો છો. આ ઉપરાંત, તમે આ સિક્કાઓની બોલીમાં પણ ભાવ કરી શકો છો.

આ સિક્કાને ક્યાં વેચી શકો છો?
તમને લોકોને જણાવી દઈએ કે, ઈન્ડિયામાર્ટ ઉપર આ નોટો ઘરે બેઠા ખુબ જ સારી કિંમતે વેચી શકાશે. આ પ્લેટફોર્મ ઉપર પણ, તમને આ નોટને બદલે એક મોટી કિંમત મળશે. તમે લોકો આ કંપનીની સાઇટની મુલાકાત લઈને જૂની નોટો અને સિક્કા વેચી શકો છો. તેના માટે તમને લાખો રૂપિયા મળી શકશે.

વૈષ્ણો દેવીનાં 5 તેમજ 10 રૂપિયાન્સ્સ સિક્કાથી પણ કમાણી કરી શકો છો.
જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીનાં 5 તેમજ 10 રૂપિયાનાં સિક્કા છે, તો તમે લોકો તેમને વેચીને સારા એવા પૈસા કમાવી શકો છો. આ સિક્કા વર્ષ 2002માં બહાર પાડવામાં આવ્યા હતા. માતા રાણીની તસવીરને લીધે લોકો આ સિક્કાઓને બહુ નસીબદાર માને છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા થાય છે. જેથી, લોકો આવાં સિક્કાઓ માટે લાખો રૂપિયાનાં ખર્ચ કરી રહ્યા છે.

આ નોટ વેચીને 25000 રૂપિયા કમાઇ શકશો…
તમને લોકોને જણાવી દઈએ કે, બ્રિટિશ ભારત દેશમાં આવી અનેક નોટો ચાલતી હતી, જેને હાલ કોઈને ખબર પણ નહીં હોય. અશોક સ્તંભ પહેલાં 10 રૂપિયાની નોટ ઉપર રહેતો હતો. 3-ચહેરાવાળા સિંહની આ નોટ હાલ દુર્લભ છે, પણ જો તમારી પાસે આ નોટ છે, તો તમારું નસીબ ખુલશે. આ 1 નોટ માટે તમે 20 થી 25 હજાર જેટલા રૂપિયા મેળવી શકશો. સારી વાત એ છે કે, તમે આ નોટને ઘરે બેઠા તમે ઓનલાઇન વેચી શકશો.

તમે આ વેબસાઇટ્સ ઉપર જૂની નોટો અને સિક્કા વેચી શકો છો –

https://dir.indiamart.com/impcat/old-coins.html

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *