World Cancer Day: આ ઉપાયો બચાવશે કેન્સરથી, ચાલો બનાવીએ કેન્સરમુક્ત વિશ્વ

આજે વિશ્વ આખું વિશ્વ કેન્સર દિન તરીકે મનાવી રહ્યું છે. વિશ્વ કેન્સર દિન વર્ષ 1933 થી દર વર્ષની 4 ફેબ્રુઆરીએ ઉજવાય છે. ત્યારે સ્તન કેંસરનો ખતરો ઓછું કરવા…

આજે વિશ્વ આખું વિશ્વ કેન્સર દિન તરીકે મનાવી રહ્યું છે. વિશ્વ કેન્સર દિન વર્ષ 1933 થી દર વર્ષની 4 ફેબ્રુઆરીએ ઉજવાય છે. ત્યારે સ્તન કેંસરનો ખતરો ઓછું કરવા માટે તમારી ડાઈટમાં એવી વસ્તુઓને શામેલ કરવાની જરૂર છે. નિયમિત લાઈફસ્ટાઈલમાં કેટલીક વસ્તુઓને શામેલ કરવું સ્તન કેંસરના ખતરાને ઓછું કરી શકે છે. જાણો એવી 6 વસ્તુઓ જે સ્તન કેન્સર થતા બચાવે છે.

નિયમિત રૂપથી કાળી ચા નું સેવન કરવું સ્તર કેંસરથી તમારી રક્ષા કરે છે. તે મુખ્ય કારણ તેમા રહેલ એપિલેગો કેટેચિન ગેલેટ નામનો તત્વ છે. જે ટ્યૂમરની કોશિકાઓની અનિયંત્રિત વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે.

ગ્રીન ટીના સેવન પણ સ્તન કેંસરથી રક્ષા કરવામાં સહાયક છે. તેમાં મળતુ એંટી એંફ્લેમેટરી ગુણ સ્તન કેંસરને વધવાથી રોકવામાં મદદ કરે છે.

ચાને વધારે ગર્મ પીવું સ્તન કેંસરનો કારણ થઈ શકે છે. કારણકે વધારે ગર્મ તાપમાન કેંસરની કોશિકાઓમાં વધારો કરે છે. તેથી હળવી ગર્મ ચાનો જ સેવન કરવું.

વિટામિન ડીનો સેવન કેંસરની કોશિકાઓની વૃદ્ધિ રોકવામાં સહાયક છે. તેના માટે દૂધ અને દહીંનો સેવન કરવું ફાયદાકારી હોય છે.

વિટામિન સી પણ તમને સ્તન કેંસરથી બચાવે છે. આ તમારી પ્રતિરક્ષી તંત્રને મજબૂત કરીને કેંસર કોશિકાઓને વધારવાથી રોકે છે.

કેંસર કોશિકાઓની વૃદ્ધિને રોકવા માટે ગેહૂના જુવારા પણ ખૂબ કારગર ઉપાય છે. આ ન માત્ર હાનિકારક પદાર્થને બહાર કાઢવામાં સહાયક છે પણ તમારી પ્રતિરક્ષી તંત્રને પણ મજબૂત કરે છે. તેનો જ્યૂસ પીવુ ફાયદાકારી છે.

આવો આપણે પણ આ વિશ્વને કેન્સર મુક્ત થવાની દિશામાં લોકોને જાગૃત કરીએ, અને કેન્સર મુક્ત વિશ્વ બનાવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *