મોરારી બાપુ ના વિવાદિત નિવેદન થી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ શમ્યો નથી, ત્યાં બીજી ઘટના સુરત ની સામે આવી જેમાં સ્વામિનારાયણ ગુરુકુલના ધર્મવલ્લભ સ્વામી એ કૃષ્ણ ભગવાન વિશે આપ્યું વિવાદિત નિવેદન, જુઓ વિડીયો.
કૃષ્ણ ભગવાન એ પોતે ભગવાન નહીં હોવાનું કહેતા ગુરુકુલ ના સ્વામી
સુરત આહીર સમાજ મા જોવા મળ્યો રોષ. આહીર સમાજ ના લોકો મોટી સંખ્યા મા વરાછા વિસ્તારમા એકઠા થયા.
સુરત આહીર સમાજ એકઠા મળી સ્વામિનારાયણ ગુરુકુલ ના સ્વામીને આ ટિપ્પણી વિશે કરશે રજુઆત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.