રામનવમીના દિવસે કરો આ 4 સરળ ઉપાય, દરેક મુશ્કેલીઓ થશે દુર

જો વ્યક્તિ જીવનમાં કોઈ મોટી સમસ્યાથી પરેશાન હોય તો તેણે ભગવાન શ્રી રામના મંદિરમાં અથવા તેમના ફોટાની સામે દિવસમાં ત્રણ વખત श्रीरामचन्द्र कृपालु भजु मन…નો…

જો વ્યક્તિ જીવનમાં કોઈ મોટી સમસ્યાથી પરેશાન હોય તો તેણે ભગવાન શ્રી રામના મંદિરમાં અથવા તેમના ફોટાની સામે દિવસમાં ત્રણ વખત श्रीरामचन्द्र कृपालु भजु मन…નો પાઠ કરવો જોઈએ, તેનાથી સૌથી મોટી સમસ્યા દૂર થઈ જાય છે.

રામનવમીના દિવસે કોઈપણ સ્ત્રીએ રાત્રે ખીર બનાવવી જોઈએ અને તે ખીરને ચંદ્રના પ્રકાશમાં એક કલાક સુધી રાખવી જોઈએ. ત્યારબાદ પતિ-પત્ની બંને સાથે મળીને ખીર ખાય છે. આ ઉપાયથી બંને વચ્ચે આવતા અંતરને દૂર કરીને પ્રેમ વધે છે અને તેમનું લગ્નજીવન સુખી બને છે.

રામનવમીના દિવસે એક વાટકીમાં ગંગાજળ અથવા જળ લઈને રામ રક્ષા મંત્ર ‘ॐ श्रीं ह्रीं क्लीं रामचन्द्राय श्रीं नम:’નો 108 વાર જાપ કરો અને તે પાણીને આખા ઘરના ખૂણે-ખૂણે છાંટો તો ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. ભૂત-પ્રેત, ખરાબ નજર, તંત્ર અવરોધ વગેરે દૂર થાય છે. આ ઉપાય તમે તમારી ઓફિસ-દુકાન કે ધંધાના સ્થળે પણ કરી શકો છો.

જે ગૃહસ્થો આ મુશ્કેલ મંત્રોનો જાપ કરી શકતા નથી, તેઓએ દરરોજ ભગવાન રામની સ્તુતિ ‘श्रीरामचन्द्र कृपालु भजु मन…’ ગાવી જોઈએ. પૌરાણિક શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામની આ સ્તુતિ ગાવાથી જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *