સુર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીતર થશે મોટું આર્થિક નુકશાન

ભગવાનની પૂજા દાન પુણ્ય વગર માનવામાં આવતી નથી. આપને ભગવાનના દર્શન કરવા કોઈ પણ મંદિરે જઈએ દાન પેટીમાં કઈકને કઈક તો દાન આપીએ જ છીએ. પરંતુ, શું તમે જાણો છો સુર્યાસ્ત અને તે બાદનો સમય એવો આવે છે જ્યારે કેટલાક કાર્યો કરવા જોઇએ નહી. જો આ કાર્ય કરશો તો આર્થિક કટોકટીનો પણ સામનો કરવો પડી શકે છે.

સાંજે ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું દાન-
– સૂરજ આથમ્યા બાદ કોઇને દાનમાં મીછુ અને હળદર આપવી જોઇએ નહી, તેનાથી ધનહાનિ થશે.

– સાંજના સમયે દાનમાં કે આડોસ પાડોશમાં ખાટી વસ્તુઓ આપવી જોઈએ નહી, તેનાથી ઘરની લક્ષ્મી તેમના ઘરે જતી રહે છે.

– સૂર્યાસ્ત બાદ ક્યારેય પણ કોઇ વ્યક્તિને ઉધાર ન આપો. કહેવાય છે કે, માતા લક્ષ્મી સાંજના સમયે જ ઘરે આવે છે અને સાંજે તમે ઉધાર આપશો તો ઘરમાં દરિદ્રતા આવી જશે.

– કેટલાક લોકોમાં બીજા વ્યક્તિઓ પાસેથી કપડા લઇને પહેરવાની આદત હોય છે. પરંતુ, જ્યોતિષ અનુસાર બીજાના કપડા, જૂતા, ઘડિયાળ વગેરે પહેરવું જોઇએ નહી. તેનાથી તે નેગેટિવ ઉર્જા તમારામાં પણ આવી જાય છે. જો તમે કોઇ વ્યક્તિ પાસેથી ઘડિયાળ લીધી હોય તો સાંજે ક્યારેય પાછી આપવી જોઇએ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *