જુનમાં 11 દિવસ બેંક રહેશે બંધ, રજાનું લીસ્ટ વાંચી લેજો નહીતર થશે “ધરમનો ધક્કો”

Bank Holidays: જો તમારી પાસે પણ આવતા મહિને બેંક સંબંધિત કોઈ કામ છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ભારતીય રિઝર્વ…

Trishul News Gujarati News જુનમાં 11 દિવસ બેંક રહેશે બંધ, રજાનું લીસ્ટ વાંચી લેજો નહીતર થશે “ધરમનો ધક્કો”

સુરતમાં સેવક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 51 હજાર બાળકોને નિઃશૂલ્ક ચોપડા વિતરણ

સુરતમાં ગરીબ વિદ્યાર્થીઓને સહારો સેવક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 51 હજાર બાળકોને નિઃશૂલ્ક પુસ્તકોનો વિતરણ નો પ્રારંભ કરાયો ગરીબમાં ગરીબ પરિવારનું સંતાન પણ અભ્યાસથી…

Trishul News Gujarati News સુરતમાં સેવક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 51 હજાર બાળકોને નિઃશૂલ્ક ચોપડા વિતરણ

સાયણ ખાતે ભાવિઆચાર્યની હાજરીમાં માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો- યુવાનોનો ભવ્ય રાસોત્સવનું આયોજન

શ્રધ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, (shradhdha welfare trust) માધર – સાયણ ખાતે માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો-યુવાનો સાથે ઉજવાયો ભવ્ય રાસોત્સવ યોજાઈ ગયો. આ રાસોત્સવ માં…

Trishul News Gujarati News સાયણ ખાતે ભાવિઆચાર્યની હાજરીમાં માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો- યુવાનોનો ભવ્ય રાસોત્સવનું આયોજન

વધુ 108 પાકિસ્તાનના લાચાર હિન્દુ નિરાશ્રિતોને અપાશે ભારતીય નાગરિકતા

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) હસ્તે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર (Ahmedabad Collector CAA)…

Trishul News Gujarati News વધુ 108 પાકિસ્તાનના લાચાર હિન્દુ નિરાશ્રિતોને અપાશે ભારતીય નાગરિકતા

90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટને આપી દીધી સઘળી સંપતિ, રકમ જાણીને ચોંકી જશો

સૌરાષ્ટ્રની ભૂમિ સંતો, શૂરવીરો અને દાતાઓની ભૂમિ છે. આવા જ એક દાતા એટલે ધોરાજીના નાની પરબડી ગામના 90 વર્ષીય નંદુબા (Nandu Ba) .. નાની પરબડી…

Trishul News Gujarati News 90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટને આપી દીધી સઘળી સંપતિ, રકમ જાણીને ચોંકી જશો

સુરતમાં કિરણ હોસ્પિટલ 2 ના નિર્માણ માટે પાટીદારોએ વહાવ્યું કરોડોનું દાન, ભૂમિવંદના કાર્યક્રમમાં ઉમટી ભીડ

સુરત ખાતે SDA આરોગ્ય ટ્રસ્ટ (SDA Trust) દ્વારા નવનિર્મિત થનાર કિરણ હોસ્પિટલ- ૨ (Kiran Hospital News) દ્વારા યોજાયેલ ભૂમિ વંદના અને લોકડાયરો કાર્યક્રમ નું આયોજન…

Trishul News Gujarati News સુરતમાં કિરણ હોસ્પિટલ 2 ના નિર્માણ માટે પાટીદારોએ વહાવ્યું કરોડોનું દાન, ભૂમિવંદના કાર્યક્રમમાં ઉમટી ભીડ

તરસમિયા ગામ સરદાર પટેલ યુવા સંગઠનના સ્નેહમિલન સમારોહમાં રક્તદાન સહીત વ્યસનમુક્તિના કાર્યક્રમો યોજાયા

Tarsamiya Gam Snehmilan: શ્રી તરસમિયા ગામ સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા 9 મો સ્નેહમિલન સમારોહ યોજાયું હતું ,યુવા ટીમ દ્વારા અને દાતાના સહયોગથી તેજસ્વી વિદ્યાર્થીઓનુ…

Trishul News Gujarati News તરસમિયા ગામ સરદાર પટેલ યુવા સંગઠનના સ્નેહમિલન સમારોહમાં રક્તદાન સહીત વ્યસનમુક્તિના કાર્યક્રમો યોજાયા

IPL વચ્ચે ક્રિકેટજગત માટે દુઃખદ સમાચાર: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનું કેન્સરથી નિધન

ભારતમાં આઈપીએલ 2022 (IPL 2022) નો રોમાંચ ચરમસીમાએ છે. ત્યારે આજરોજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રવિવાર 2 એપ્રિલ ભારતીય ક્રિકેટ ટીમ અને તેમના…

Trishul News Gujarati News IPL વચ્ચે ક્રિકેટજગત માટે દુઃખદ સમાચાર: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનું કેન્સરથી નિધન

IPL વચ્ચે ક્રિકેટજગત માટે દુઃખદ સમાચાર: આ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી નિધન

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે આઈપીએલ 2022 (IPL 2022) નો રોમાંચ ચરમસીમાએ છે. ત્યારે આજરોજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને…

Trishul News Gujarati News IPL વચ્ચે ક્રિકેટજગત માટે દુઃખદ સમાચાર: આ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી નિધન

ક્રિકેટ જગતના રસિયાઓ માટે ખુશીના સમાચાર: જાહેર થઇ T-20 વર્લ્ડકપની તારીખ, ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો ખેલ

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો આનંદ માણનારાઓ માટે સારા સમાચાર છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને સુપર -12 ના સમાન…

Trishul News Gujarati News ક્રિકેટ જગતના રસિયાઓ માટે ખુશીના સમાચાર: જાહેર થઇ T-20 વર્લ્ડકપની તારીખ, ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો ખેલ

ક્રિકેટજગતમાં શોકનો માહોલ: 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન

પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું મંગળવારે 66 વર્ષની વયે અવસાન થયું. હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યું છે. તે 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા.…

Trishul News Gujarati News ક્રિકેટજગતમાં શોકનો માહોલ: 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ નું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

એક મહિના સુધી કોરોના સામે લડ્યા બાદ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ નું મોડી રાત્રે નિધન થયું છે. અગાઉ તેમની પત્ની અને ભારતીય વોલીબોલ ટીમની…

Trishul News Gujarati News ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ નું નિધન, કોરોનાથી હતા સંક્રમિત