શ્રધ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, (shradhdha welfare trust) માધર – સાયણ ખાતે માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો-યુવાનો સાથે ઉજવાયો ભવ્ય રાસોત્સવ યોજાઈ ગયો. આ રાસોત્સવ માં…
View More સાયણ ખાતે ભાવિઆચાર્યની હાજરીમાં માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો- યુવાનોનો ભવ્ય રાસોત્સવનું આયોજનCategory: Social News
Social Activities and Press Notes | Trishul News Gujarati
Press Notes and Social News activities will be published by Trishul News Gujarati here.
વધુ 108 પાકિસ્તાનના લાચાર હિન્દુ નિરાશ્રિતોને અપાશે ભારતીય નાગરિકતા
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) હસ્તે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર (Ahmedabad Collector CAA)…
View More વધુ 108 પાકિસ્તાનના લાચાર હિન્દુ નિરાશ્રિતોને અપાશે ભારતીય નાગરિકતા90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટને આપી દીધી સઘળી સંપતિ, રકમ જાણીને ચોંકી જશો
સૌરાષ્ટ્રની ભૂમિ સંતો, શૂરવીરો અને દાતાઓની ભૂમિ છે. આવા જ એક દાતા એટલે ધોરાજીના નાની પરબડી ગામના 90 વર્ષીય નંદુબા (Nandu Ba) .. નાની પરબડી…
View More 90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટને આપી દીધી સઘળી સંપતિ, રકમ જાણીને ચોંકી જશોસુરતમાં કિરણ હોસ્પિટલ 2 ના નિર્માણ માટે પાટીદારોએ વહાવ્યું કરોડોનું દાન, ભૂમિવંદના કાર્યક્રમમાં ઉમટી ભીડ
સુરત ખાતે SDA આરોગ્ય ટ્રસ્ટ (SDA Trust) દ્વારા નવનિર્મિત થનાર કિરણ હોસ્પિટલ- ૨ (Kiran Hospital News) દ્વારા યોજાયેલ ભૂમિ વંદના અને લોકડાયરો કાર્યક્રમ નું આયોજન…
View More સુરતમાં કિરણ હોસ્પિટલ 2 ના નિર્માણ માટે પાટીદારોએ વહાવ્યું કરોડોનું દાન, ભૂમિવંદના કાર્યક્રમમાં ઉમટી ભીડતરસમિયા ગામ સરદાર પટેલ યુવા સંગઠનના સ્નેહમિલન સમારોહમાં રક્તદાન સહીત વ્યસનમુક્તિના કાર્યક્રમો યોજાયા
Tarsamiya Gam Snehmilan: શ્રી તરસમિયા ગામ સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા 9 મો સ્નેહમિલન સમારોહ યોજાયું હતું ,યુવા ટીમ દ્વારા અને દાતાના સહયોગથી તેજસ્વી વિદ્યાર્થીઓનુ…
View More તરસમિયા ગામ સરદાર પટેલ યુવા સંગઠનના સ્નેહમિલન સમારોહમાં રક્તદાન સહીત વ્યસનમુક્તિના કાર્યક્રમો યોજાયાIPL વચ્ચે ક્રિકેટજગત માટે દુઃખદ સમાચાર: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનું કેન્સરથી નિધન
ભારતમાં આઈપીએલ 2022 (IPL 2022) નો રોમાંચ ચરમસીમાએ છે. ત્યારે આજરોજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રવિવાર 2 એપ્રિલ ભારતીય ક્રિકેટ ટીમ અને તેમના…
View More IPL વચ્ચે ક્રિકેટજગત માટે દુઃખદ સમાચાર: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનું કેન્સરથી નિધનIPL વચ્ચે ક્રિકેટજગત માટે દુઃખદ સમાચાર: આ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી નિધન
ભારતમાં કોરોનાના કહેર વચ્ચે આઈપીએલ 2022 (IPL 2022) નો રોમાંચ ચરમસીમાએ છે. ત્યારે આજરોજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને…
View More IPL વચ્ચે ક્રિકેટજગત માટે દુઃખદ સમાચાર: આ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી નિધનક્રિકેટ જગતના રસિયાઓ માટે ખુશીના સમાચાર: જાહેર થઇ T-20 વર્લ્ડકપની તારીખ, ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો ખેલ
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો આનંદ માણનારાઓ માટે સારા સમાચાર છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને સુપર -12 ના સમાન…
View More ક્રિકેટ જગતના રસિયાઓ માટે ખુશીના સમાચાર: જાહેર થઇ T-20 વર્લ્ડકપની તારીખ, ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે ખરાખરીનો ખેલક્રિકેટજગતમાં શોકનો માહોલ: 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન
પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું મંગળવારે 66 વર્ષની વયે અવસાન થયું. હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યું છે. તે 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા.…
View More ક્રિકેટજગતમાં શોકનો માહોલ: 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધનભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ નું નિધન, કોરોનાથી હતા સંક્રમિત
એક મહિના સુધી કોરોના સામે લડ્યા બાદ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ નું મોડી રાત્રે નિધન થયું છે. અગાઉ તેમની પત્ની અને ભારતીય વોલીબોલ ટીમની…
View More ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ નું નિધન, કોરોનાથી હતા સંક્રમિતક્રિકેટ જગતમાં છવાયો દુઃખનો માહોલ: ભારતીય ક્રિકેટર જાડેજાનું કોરોનાથી મોત
ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh Jadeja) નું કોવિડ -19 (COVID-19) ચેપને કારણે અવસાન થયું છે. સૌરાષ્ટ્ર…
View More ક્રિકેટ જગતમાં છવાયો દુઃખનો માહોલ: ભારતીય ક્રિકેટર જાડેજાનું કોરોનાથી મોતકોહલી ફરીવાર હાર્યો ટોસ, ચાર ફાસ્ટ બોલર સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં, જાણો કોને દેખાડવામાં આવ્યો બહારનો રસ્તો
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ભારત સામેની ત્રીજી વનડેમાં પુણે ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે.…
View More કોહલી ફરીવાર હાર્યો ટોસ, ચાર ફાસ્ટ બોલર સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં, જાણો કોને દેખાડવામાં આવ્યો બહારનો રસ્તો