“પ્રમુખસ્વામી મહારાજના એક ફોને મારા પુત્રનું આખું જીવન બદલી નાખ્યું” અમેરિકામાં રહેતા રાજેશ ભાઈએ જણાવી પોતાની કહાની

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ પ્રમુખસ્વામી નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શન કરવા માટે આવે છે. ત્યારે આ બધાની વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વચ્છતાને લઈને કેવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. તે વિશે અમે તમને જણાવીએ. અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીનો ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે.

ત્યારે નગરમાં ઘણા એવા હરી ભકતો જોવા મળી રહયા છે. જે પ્રમુખસ્વામી મહારાજે તેમનું સાચેમાં જીવન બદલી નાખ્યું હોય. ભકતો આજે સોશિયલ મીડિયા પર પ્રમુખસ્વામી મહારાજે તેમની સાથે કરેલા કરયો વિષે જણાવી રહ્યા છે.

આજે અપને જે હરીભક્તની વાત કરીશું તેમનું નામ રાજેશભાઈ છે. રાજેશભાઈ હાલ તેમના પરિવાર સાથે અમેરિકામાં સ્થાઈ છે. તેઓ અત્યારે જન્મશતાબ્દીમાં તેમની સેવા આપવા માટે તેમની કામ છોડીને ભારત આવ્યા છે. રાજેશભાઈ સાથે વાત કરતા જેમને જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનમાં ખુબજ મોટી સમસ્યાઓ દૂર કરી છે

રાજેશભાઈએ વધુ વાત કરતા જણાવ્યું કે, આજે તે જે પણ મુકામે છે. તે પ્રમુખસ્વામી મહારાજના કારણે જ છે. પ્રમુખસ્વામી મહારાજના એક ફોને રાજેશભાઈનું આખું જીવન બદલી નાખ્યું. તેમના ઘરે જયારે પૌત્રનો જન્મ થયો ત્યારે તેમનો પુત્ર ખુબજ રડી રહ્યો હતો. દવા ખાને લઇ જવા છતાં તે છાનો નહતો રહ્યો.

રાજેશ ભાઈએ બધા જ પ્રયત્નો કરી દીધા પણ તે ના છાનો રહ્યો, ત્યારે રાજેશ ભાઈએ રાતે ૨ વાગે પ્રમુખસ્વામી મહારાજને ફોન કર્યો. તો રાતે ૨ વાગે પણ તેમને તેમનો ફોન ઉપાડ્યો અને ફોનમાં તેમને કહ્યું કે પાર્થ શું થયું એટલું કહેતા જ તે છાનો થઇ ગયો હતો અને તેનું આખું જીવન બદલાઈ ગયું. તેને ભકતીમાં પણ સારો એવો રસ છે. અને તેનામ ખુબજ સારા સંસ્કાર છે. આ પહેલા પણ પ્રમુખસ્વામી મહારાજે માને ખુબજ મદદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *