લોકડાઉનના લીરેલીરા ઊડાડી લગ્ન કરવા મંદિર પહોંચ્યું કપલ, પોલીસે બોલાવ્યા મોર

કોરોનાવાયરસના ભયને નજરમાં રાખતાં લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની અને સોશિયલ અંતર રાખવાના નિયમો નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે તેમ છતાં કેટલાક…

કોરોનાવાયરસના ભયને નજરમાં રાખતાં લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની અને સોશિયલ અંતર રાખવાના નિયમો નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે તેમ છતાં કેટલાક લોકો ખતરનાક વાયરસને ગંભીરતાથી નથી રહ્યા. દેશમાં કોરોનાવાયરસ ના દર્દીઓની સંખ્યા વધીને 14 હજારની પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં નવસારીના ચીખલી વિસ્તારમાં lockdown ઉલ્લંઘન કરવાના મામલામાં પોલીસે 14 લોકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધ્યો છે.

પોલીસે વર-વધુ અને તેના સંબંધીઓ વિરૂધ્ધ lockdown નિયમોનું ઉલ્લંઘન કરવા માટે કેસ નોંધ્યો છે.નવસારીના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસે નવસારી ના ગામમાં એક મંદિરમાં સ્થાપવામાં આવ્યો અને ત્યાં જ લોકો મળી આવ્યા છે એક લગ્ન માટે ત્યાં ભેગા થયા હતા. પોલીસે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.ગુજરાતમાં અત્યાર સુધી એક હજારથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે.તેમજ 38 લોકોનું તેનાથી મૃત્યુ થઈ ગયું છે જોકે 74 લોકો અત્યાર સુધી સાજા થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *