અનોખુ ઉદાહરણ: એક મુસલમાન પરિવાર રામલીલામાં રામ,ભરત,જનક સહિતના છ પાત્ર ભજવે છે.

હિન્દુઓ, મુસ્લિમો, શીખ, ખ્રિસ્તી આપણે બધા ભાઈઓ છીએ. આ વસ્તુ હરિયાણાના આદમપુરમાં ગણેશ રામલીલાની ભૂમિકા ભજવનારી કાસ્ટ પર સંપૂર્ણ રીતે બેસે છે. 30 વર્ષથી વધુ…

View More અનોખુ ઉદાહરણ: એક મુસલમાન પરિવાર રામલીલામાં રામ,ભરત,જનક સહિતના છ પાત્ર ભજવે છે.

ગુજરાત સરકાર પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાનને વિકસાવશે- મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત

બ્રહ્મલીન વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ ગામે ગુજરાત સરકાર દ્વારા પ્રસાદી તળાવનું સૌંદર્ય કરણ નું મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…

View More ગુજરાત સરકાર પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાનને વિકસાવશે- મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત

6 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશી ભવિષ્ય આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ…

View More 6 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.

નવરાત્રિમાં કાનપુરના આ મંદિરમાં માતાજીને તાળા ચડાવવાની અનોખી પ્રથા

નવરાત્રિ દરમિયાન મંદિરમાં દેવી દેવતાને શ્રધ્ધાળુ ધૂપ, અગરબતી અને પ્રસાદ ચડાવે છે પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરના મોહાલ ક્ષેત્રમાં મહાકાળીના  મંદિરમાં ભકતો નવરાત્રિ દરમિયાન સોના અને ચાંદીના…

View More નવરાત્રિમાં કાનપુરના આ મંદિરમાં માતાજીને તાળા ચડાવવાની અનોખી પ્રથા

શુક્રવારે માતા લક્ષ્મી આ રાશિના જાતકોની સુખ-સુવિધાઓમાં વધારો કરશે

મેષ રાશી ભવિષ્ય કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે…

View More શુક્રવારે માતા લક્ષ્મી આ રાશિના જાતકોની સુખ-સુવિધાઓમાં વધારો કરશે

3 ઓક્ટોબર, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશી ભવિષ્ય હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં…

View More 3 ઓક્ટોબર, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ.

નવરાત્રીના પાંચમાં દિવસે સંતાન પ્રાપ્તિ ના સુખ માટે આ રીતે કરો માં સ્કંદમાતાની પૂજા

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા…

View More નવરાત્રીના પાંચમાં દિવસે સંતાન પ્રાપ્તિ ના સુખ માટે આ રીતે કરો માં સ્કંદમાતાની પૂજા

ભારતના આ 8 વિચિત્ર મંદિરો જેમાં ભગવાનની પૂજા થતી નથી.

1. મોટરસાયકલ મંદિર: સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર,જોધપુર હાઇવે પર એક વખત ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસ આ…

View More ભારતના આ 8 વિચિત્ર મંદિરો જેમાં ભગવાનની પૂજા થતી નથી.

મંદિર માટે ખોદકામ કરતા ઘણા કિલો સોનું મળી આવ્યું હતું, જોવા માટે ઉમટી ભીડ.

ઉત્તર પ્રદેશમાં, ગ્રામજનોના જૂથને ચાર કિલોગ્રામ સોનાના આભૂષણો મળ્યાં, જે એક જગ્યાએ જમીન પર દફનાવવામાં આવ્યા. રવિવારે કાજીપુરા ગામમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં…

View More મંદિર માટે ખોદકામ કરતા ઘણા કિલો સોનું મળી આવ્યું હતું, જોવા માટે ઉમટી ભીડ.

1 ઓક્ટોબર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ.

મેષ આપ શહેર તેમજ લોકોમાં નામના મેળવી શકશો . આપને ધનપ્રાપ્તિ થઇ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો.…

View More 1 ઓક્ટોબર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ.

30 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશી ભવિષ્ય  આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી…

View More 30 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ.

આજથી નવરાત્રી : આ રાશી માટે નવરાત્રી રેહશે ફાયદાકારક

મેષ રાશી ભવિષ્ય લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો. પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો કેમ કે એ તમારી તાણ વધારી…

View More આજથી નવરાત્રી : આ રાશી માટે નવરાત્રી રેહશે ફાયદાકારક