સુરતનું તંત્ર મૂર્છા અવસ્થામાં: ખાડાથી કંટાળેલા MLA કુમાર કાનાણીએ આપી ચીમકી! ખાડા નહિ પુરાય તો…

MLA Kumar Kanani: સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ  વારંવાર પત્ર લખી સરકાર સામે ઉભા રહે છે ત્યારે ફરી એકવાર ધારાસભ્ય કુમાર કાનાણીએ(MLA Kumar Kanani) પત્ર…

વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર; રૂપિયા ખંખેરતા ઢોંગીઓ વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

Prohibition of Black Magic Bill: ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા…

અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની ગાંધીનગરમાં બંધ બારણે મુલાકાત, જાણો શું થઇ ચર્ચા

HM Amit Shah: ગુજરાતના રાજકારણને લઇને મોટા સમચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની(HM Amit…

કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયો કોથારિયાનો કમો, જાણો અન્ય કેટલા લોકો પહોંચ્યા યાત્રામાં

રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસે દ્વારા કરતા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા કેટલા દિવસોથી શરૂ કરવામાં આવી છે. આ ન્યાય યાત્રામાં કોંગ્રસના ઘણા…

સુરતમાં આજે જોવા મળશે રાષ્ટ્ર ભક્તિનો અનેરો માહોલ: તિરંગા યાત્રા અગાઉ ગૃહમંત્રી સંઘવીએ આપ્યું નિવેદન

Tiranga Yatra In Surat: 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ પહેલા 11 ઓગસ્ટના રોજ સુરતમાં 2 કિલોમીટરની તિરંગા યાત્રા માટે તડામાર તૈયારી થઈ રહી છે. વાય જંકશન…

ટીપ…ટીપ બરસા પાણી; વિડીયોમાં જુઓ 1200 કરોડમાં બનેલાં સંસદના હાલ: ભવનની અંદર થયું વોટર લીકેજ

Delhi New Parliament Building: બુધવારે (31 જુલાઈ 2024) દિલ્હી-NCRમાં ભારે વરસાદને કારણે VIP સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સમય દરમિયાન, સમાજવાદી પાર્ટીના…

સ્વામિનારાયણ મંદિર પ્રોજેક્ટના નામે કોર્પોરેટર સાથે 1 કરોડની છેતરપિંડી; જાણો જે.કે.સ્વામીનું વધુ એક કારસ્તાન

Surat JK Swamy Scam: આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે પોઇચા જેવો સ્વામીનારાયણ મંદિરનો પ્રોજેકટ તૈયાર કરવા 700 વિંઘા જમીનના સોદોમાં મધ્યસ્થી તરીકે…

ગુજરાત સરકારે અગ્નિપથ યોજનાને લઈને કરી મોટી જાહેરાત, અગ્નિવીરોને થશે મોટો ફાયદો

Agniveer Yojana: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે (26 જુલાઈ) જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપશે. વિપક્ષ પર…

બજેટ 2024: ખેડૂતોને લઈ બજેટમાં મોટી જાહેરાત; કૃષિ વિકાસને લઇ બજેટમાં 1.52 લાખ કરોડનું પેકેજનું એલાન

Budget 2024 Live: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઇના રોજ બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી…

ગૌશાળામાંથી એકસાથે 50 થી વધુ ગાયો અને વાછરડા મૃત મળી આવતા હડકંપ; જાણો સમગ્ર મામલો

Madhya Pradesh Gaushala News: મધ્યપ્રદેશના પન્નામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગૌશાળામાં 50થી વધુ મૃત ગાયો અને વાછરડાં મળી આવતાં અહીં ખળભળાટ મચી…

વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકી ગુજરાત સરકાર! GMERS મેડિકલ કોલેજની ફીમાં કરાયો ઘટાડો, જાણો કેટલી છે નવી ફી

GMERS: મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો કર્યો તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. જે બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે GMERS સંચાલિત(GMERS) તબીબી કોલેજની…

મોરબીમાં ભગવાન જગન્નાથજીની નહી પણ મચ્છુ માતાજીની નીકળે છે ભવ્ય રથયાત્રા; ખૂબ ડરામણી છે મચ્છુ માતાની કથા

Machhu Mataji Rath Yatra in Morbi: ગઈકાલે મોરબીમાં મહેન્દ્રપરા ખાતેથી મચ્છુ માતાજીની રથયાત્રાનો શુભારંભ થયો હતો. જેમાં રબારી અને ભરવાડ સમાજના લોકો સહિતના વિવિધ સમાજના…