સુરતમાં ભાજપની સોનાની થાળીમાં ખીલ્લો ઠોક્યા બાદ કેજરીવાલ ગજવશે વરાછા રોડ- જાણો શું છે કાર્યક્રમ
સુરતમાં આમ આદમી પાર્ટીના ૨૭ જેટલા કોર્પોરેટર ચૂંટાઈ આવતા આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે ૨૬મી ફેબ્રુઆરીએ…