કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને 2 વખત CM રહેલા મોતીલાલનું 93 વર્ષની ઉંમરે નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની વયે સોમવારે અવસાન થયું હતું. મોતીલાલ વોરાની તબિયત ખરાબ હોવાને કારણે દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની વયે સોમવારે અવસાન થયું હતું. મોતીલાલ વોરાની તબિયત ખરાબ હોવાને કારણે દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બે દિવસીય પશ્ચિમ બંગાળ મુલાકાતનો આજે બીજો દિવસ છે. રાજ્યમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો હિસ્સો લેવા તેઓ અહીં પહોંચ્યા…
પીએમ મોદીનો એક મહિલા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં મોદી મહિલા સામે માથું નમાવતા જોવા મળે છે. એવો દાવો કરવામાં…
મધ્યપ્રદેશના કિસાન સંમેલનને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો. પીએમ મોદીએ નવા કૃષિ કાયદાના ચાલી રહેલા વિપક્ષના વિરોધને નિશાન…
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ તેમજ BJP અત્યારથી ચૂંટણીને લઇને તૈયારી કરે છે. તે સમયે નેતા તેમજ કાર્યકર્તાઓનો પક્ષપલટાનો…
ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ કોરોના વાયરસનાં કેસમાં વધારો થતો હોવાનાં લીધે રાજ્ય સરકારએ 4 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો છે. રાજ્ય સરકારએ સુરત, રાજકોટ, વડોદરા…
સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં નવા કૃષિ કાયદા પર મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન કેજરીવાલે કૃષિ કાયદાની એક નકલ ફાડી નાખી.…
હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવા નેતૃત્વથી ભારે નારાજ છે કારણ કે, પેટા ચૂંટણીની આઠ બેઠકો ઉપર કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જોકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
ખેડૂત આંદોલનને દેશભરમાં લોકોનો ટેકો મળી રહ્યો છે અને દરેક ખેડૂતની સાથે ઉભા છે. હરિયાણાના કરનાલમાં રહેતા એક યુવકે ખેડૂત આંદોલનને અનન્ય રીતે ટેકો આપ્યો…
એકવીસમી સદીમાં એક બાજુ ટેકનોલોજી અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ હજુ પણ લોકો હિંદુ-મુસ્લિમ ની માનસિકતા માંથી બહાર આવી શકતા…
ભારતીય જનતા પાર્ટીના (Bhartiya Janata Party) અધ્યક્ષ જે.પી.નડ્ડાની (JP Nadda) સુરક્ષામાં ભારે વિરામનો મામલો સામે આવ્યો છે. કોલકાતા પ્રવાસ દરમિયાન તેના કાફલાની એક કાર પર…
પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લામાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સંપર્ક અભિયાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો.તેમાં સાત કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. બીજેપીએ હિંસક ઘટના માટે…