સ્વામિનારાયણ સંપ્રદાયને જમીન અપાવવાનું કહી ૧૩.૭૫ કરોડની ઠગાઈના કેસમાં બે જમીન માલિક ઝડપાયા..
કરજણના જૂની જીથરડી ગામે આવેલી જમીન લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીને વેચાણ કરવાથી મોટો ફાયદો થશે તેમ જણાવી ૧૩.૭૫ કરોડની છેતરપિંડી વડોદરાના બિલ્ડર સામે કરવામાં આવી…