સ્વામિનારાયણ સંપ્રદાયને જમીન અપાવવાનું કહી ૧૩.૭૫ કરોડની ઠગાઈના કેસમાં બે જમીન માલિક ઝડપાયા..

કરજણના જૂની જીથરડી ગામે આવેલી જમીન લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીને વેચાણ કરવાથી મોટો ફાયદો થશે તેમ  જણાવી ૧૩.૭૫ કરોડની છેતરપિંડી વડોદરાના  બિલ્ડર  સામે કરવામાં આવી…

ડો. વિક્રમ સારાભાઇએ 8 વર્ષની ઉંમરે ટ્રેન એન્જિન બનાવ્યું,ને ૨૮ વર્ષે કયું આ કામ : આજે જન્મદિવસ

ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતામહ ગણાતા વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઈસરો એક વર્ષ સુધી ઉજવણી કરશે. ઈસરોએ દેશના 100 શહેરમાં આખું વર્ષ 100થી પણ વધુ કાર્યક્રમોનું…