કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે વિદ્યાર્થિનીઓને 300થી વધુ સેનેટરી નેપકિનનુ વિતરણ

Sanitary napkins by Darshana Jardosh: કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત વરાછા સ્થિત સુમન હાઇસ્કુલ-2ની ધો-9થી 12ની કિશોરીઓને 300થી…

View More કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે વિદ્યાર્થિનીઓને 300થી વધુ સેનેટરી નેપકિનનુ વિતરણ

રેલ રાજ્યમંત્રીએ સુરત મેટ્રોની પ્રગતિનું કર્યું જાતનિરીક્ષણ, સુરતમાં આ રેલ્વે સ્ટેશન 2024 માં બનીને થશે તૈયાર

ગુરુવારે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરતના વિવિધ વિભાગોના મહત્વપૂર્ણ પ્રોજેક્ટોની મુલાકાત લઇ કામોનું જાતનિરક્ષણ કર્યું હતું. મંત્રી દર્શનાબેન જરદોશે (MoS Darshana…

View More રેલ રાજ્યમંત્રીએ સુરત મેટ્રોની પ્રગતિનું કર્યું જાતનિરીક્ષણ, સુરતમાં આ રેલ્વે સ્ટેશન 2024 માં બનીને થશે તૈયાર

કેન્દ્રિય ટેકસ્ટાઈલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશે દેશભરની સાડીની વિશેષ થીમ પર હેન્ડલૂમ એક્સ્પોનું કર્યું ઉદ્ઘાટન

સુરત(surat): કેન્દ્રીય ટેક્સ્ટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે(Darshanaben Zardosh) આજે સુરત ખાતે સાડીની થીમ પર સ્પેશિયલ હૅન્ડલૂમ એક્સપોનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રદર્શન “સાડી/વીવર્સ…

View More કેન્દ્રિય ટેકસ્ટાઈલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશે દેશભરની સાડીની વિશેષ થીમ પર હેન્ડલૂમ એક્સ્પોનું કર્યું ઉદ્ઘાટન

જય જગન્નાથ નાદ સાથે ગુંજ્યું સુરત, મેઘરાજા અને રાજયોગીઓએ રથયાત્રાનું પૂજન અર્ચન કર્યું

સુરત(surat): ગઈકાલના રોજ સમગ્ર દેશભરમાં જગન્નાથ રથયાત્રા(Jagannath Rathyatra) કાઠવામાં આવી હતી. ત્યારે સુરતમાં પણ મિનીબજાર માનગઢ ચોક થી વરાછા ઇસ્કોન મંદિર(Varachha ISKCON Temple) સુધી રથયાત્રા…

View More જય જગન્નાથ નાદ સાથે ગુંજ્યું સુરત, મેઘરાજા અને રાજયોગીઓએ રથયાત્રાનું પૂજન અર્ચન કર્યું