PAAS 167 cases withdrawn: 2017માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 167 કેસ સરકારે પરત ખેંચ્યા છે. પાલનપુરના ગઢ વિસ્તારમાં 167 વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ હતી.…
Trishul News Gujarati News પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા 167 કેસ પરત ખેંચાતા લોકોમાં ખુશીનો માહોલ, હાર્દિક પટેલે કહી આ વાત