સુરતથી ચેન્નાઈનું ૧૬૧૦ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી ૫૧ વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ…
Trishul News Gujarati સુરતમાં પટેલ સમાજના પરિવારે માનવતાની મહેક ફેલાવી: બ્રેઈનડેડથી મૃત્યુ પામનાર મનસુખભાઈ કાથરોટીયાના અંગદાનથી 4 લોકોને મળશે નવજીવન