PM મોદીએ મન કી બાતમાં એવું તો શું કહી દીધું કે, ચારેબાજુ થવા લાગી વાહવાહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ આજે ​​(રવિવારે) પોતાના કાર્યક્રમ મન કી બાત (Mann Ki Baat) દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. આજે મન કી બાતની 83મી આવૃત્તિ પ્રસારિત થઈ.…

View More PM મોદીએ મન કી બાતમાં એવું તો શું કહી દીધું કે, ચારેબાજુ થવા લાગી વાહવાહી

જાણો એવું તો શું કર્યું છે વડોદરાનાં હેતલબેન મોચીએ કે, PM મોદીએ એમને ‘મન કી બાત’ માં કર્યા યાદ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ રવિવારે ‘મન કી બાત’માં કરજણ (Karjan) ના અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Center) માં કાર્યરત આરોગ્ય…

View More જાણો એવું તો શું કર્યું છે વડોદરાનાં હેતલબેન મોચીએ કે, PM મોદીએ એમને ‘મન કી બાત’ માં કર્યા યાદ

‘મન કી બાત’માં PM મોદીએ દેશ માટે કહી આ પાંચ મોટી વાત- એકતા દિવસ માટે આપ્યો આ ખાસ સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે એટલે રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા. આજે વડાપ્રધાન મન કી…

View More ‘મન કી બાત’માં PM મોદીએ દેશ માટે કહી આ પાંચ મોટી વાત- એકતા દિવસ માટે આપ્યો આ ખાસ સંદેશ

આજની પ્રધાનમંત્રી મોદીની મન કી બાતમાં શું હતું ખાસ- વાંચો એક એક શબ્દ #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. કોરોનાના પ્રભાવથી આપણી મન કી બાત પણ અલગ નથી રહી. જ્યારે મેં છેલ્લે તમારી સાથે મન કી બાત કરી હતી, ત્યારે પેસેન્જર ટ્રેનો બંધ હતી, બસો બંધ હતી, હવાઈ સેવા બંધ હતી. આ વખતે ઘણું બધું ખૂલી ચૂક્યું છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે, અન્ય સ્પેશિયલ ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. તમામ સાવધાનીઓ સાથે હવાઈ જહાજ પણ ઉડવા લાગ્યા છે, ધીરેધીરે ઉદ્યોગો પણ ચાલવાના શરૂ થઈ ગયા છે એટલે કે અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ હવે શરૂ થઈ ગયો છે, ખૂલી ગયો છે. તેવામાં આપણે વધુ સતર્ક રહેવાની આવશ્યકતા છે. બે ગજના અંતરનો નિયમ હોય, મોં પર માસ્ક લગાવવાની વાત હતી, બની શકે ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું હોય, આ બધી વાતોનું પાલન, અને તેમાં જરા પણ ઢીલાશ ન રાખવી જોઈએ. દેશમાં બધાના સામૂહિક પ્રયત્નોથી કોરોના સામેની લડાઈ વધુ મજબૂતી સાથે લડાઈ રહી છે. જ્યારે આપણે દુનિયાની સામે જોઈએ છીએ, તો આપણને અનુભવ થાય છે…

View More આજની પ્રધાનમંત્રી મોદીની મન કી બાતમાં શું હતું ખાસ- વાંચો એક એક શબ્દ #MannKiBaat