સુરતમાં કાળમુખા ટ્રકે 12 વર્ષની દીકરીને જીવતી કચડી નાખી- ચક્ષુદાનથી બે વ્યક્તિને મળશે નવજીવન

સુરત(Surat): શહેરના છાપરાભાઠા(Chhaprabhatha) સીતારામ મઢુલી ચાર રસ્તા નજીક ટ્રકની અડફેટે એક બાળકી મોતને ભેટી હતી. વિદ્યાર્થિનીના અકસ્માતના CCTV સામે આવતા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.…

Trishul News Gujarati સુરતમાં કાળમુખા ટ્રકે 12 વર્ષની દીકરીને જીવતી કચડી નાખી- ચક્ષુદાનથી બે વ્યક્તિને મળશે નવજીવન