ધ્રાંગધ્રામાં વીજળી પડતાં માલધારી યુવક સહીત 80 બકરાંના કરુણ મોત

ધ્રાંગધ્રા(Dhrangadhra): તાલુકાના વ્રજપર (Vrajpar) ગામનો ચેતન છેલાભાઈ ભરવાડ નામનો વીસ વર્ષીય યુવાન જસાપર ગામની સીમમાં ઘેંટા-બકરા ચરાવી રહ્યો હતો. આ દરમિયાન આકાશમાંથી કડાકા સાથે વીજળી…

Trishul News Gujarati News ધ્રાંગધ્રામાં વીજળી પડતાં માલધારી યુવક સહીત 80 બકરાંના કરુણ મોત