આદિ કૈલાસના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત- કાર ખીણમાં ખાબકતા ડ્રાઇવર સહિત 6ના મોત

Pithoragarh Accident in Uttarakhand: પિથોરાગઢના ધારચુલા તહસીલના લખનપુર વિસ્તારના પાંગલામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં આદિ કૈલાશ દર્શનથી પરત ફરી રહેલી ટેક્સી ઉંડી…

Trishul News Gujarati આદિ કૈલાસના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત- કાર ખીણમાં ખાબકતા ડ્રાઇવર સહિત 6ના મોત