માતાજીના દર્શન કરીને પરત ફરતા સમયે તળાવમાં ખાબક્યું ટ્રેક્ટર- 11 બાળકો સહીત 25 શ્રદ્ધાળુઓના મોત

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર(Kanpur) જિલ્લાના ઘાટમપુર(Ghatampur) વિસ્તારમાં ઉન્નાવ(Unnao)થી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં અકસ્માત(Accident) સર્જાયો હતો અને તેમાં ઓછામાં…

Trishul News Gujarati News માતાજીના દર્શન કરીને પરત ફરતા સમયે તળાવમાં ખાબક્યું ટ્રેક્ટર- 11 બાળકો સહીત 25 શ્રદ્ધાળુઓના મોત