કુળદેવીના દર્શન માટે જઈ રહેલા બોલેરોને નડ્યો કાળમુખો અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત- ‘ઓમ શાંતિ’

રાજસ્થાન(Rajasthan)ના જોધપુર-જયપુર નેશનલ હાઈવે(Jodhpur-Jaipur National Highway) પર ગુરુવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માત(Accident)માં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. ત્રણ લોકો ઘાયલ થયા…

Trishul News Gujarati News કુળદેવીના દર્શન માટે જઈ રહેલા બોલેરોને નડ્યો કાળમુખો અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત- ‘ઓમ શાંતિ’