ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર હાર્ટ એટેક આવતા પ્રસિદ્ધ પખાવજ વાદકનું દુઃખદ નિધન- ‘ઓમ શાંતિ’

ઉતર પ્રદેશ(UP)ની રાજધાની એવા લખનઉ(Lucknow) શહેરના જાણીતા પખાવાજ વાદક પંડિત દિનેશ મિશ્રા(pandit dinesh mishra)એ સોમવારે એક કાર્યક્રમ દરમિયાન જ સ્ટેજ પર જ અંતિમ શ્વાસ લીધા…

Trishul News Gujarati News ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર હાર્ટ એટેક આવતા પ્રસિદ્ધ પખાવજ વાદકનું દુઃખદ નિધન- ‘ઓમ શાંતિ’