ખેતમજુરી કરવા જતા દાડિયાને રસ્તામાં જ થયો કાળનો ભેટો, હાઈ ટેન્શનનો ઈલેક્ટ્રિક વાયર પડતા આઠના મોત- ‘ઓમ શાંતિ’

આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના શ્રી સત્ય સાંઈ જિલ્લા(Satya Sai district)માં એક ભયાનક અકસ્માત(Accident)માં આઠ લોકો જીવતા સળગી ગયા હતા. તાડીપત્રી મંડળના ચિલ્લાકોંડયા પલ્લી ગામ પાસે બનેલી ઘટના…

Trishul News Gujarati News ખેતમજુરી કરવા જતા દાડિયાને રસ્તામાં જ થયો કાળનો ભેટો, હાઈ ટેન્શનનો ઈલેક્ટ્રિક વાયર પડતા આઠના મોત- ‘ઓમ શાંતિ’