વંદેભારત ટ્રેનને વારંવાર અકસ્માત નડતા લેવાયો મોટો નિર્ણય- હવે કરવામાં આવશે આ કામ

ગુજરાત(Gujarat): ઉદઘાટન બાદથી જ વંદેભારત ટ્રેન(Vandebharat Train) પાટા પર દોડાવવી મુશ્કેલ બની ગઈ છે. આ ટ્રેનને અત્યાર સુધી પાંચ અકસ્માત(Accident) નડ્યા છે. ટ્રેનને આડે રખડતા…

Trishul News Gujarati News વંદેભારત ટ્રેનને વારંવાર અકસ્માત નડતા લેવાયો મોટો નિર્ણય- હવે કરવામાં આવશે આ કામ