ખેડૂત નેતા અને ગુજરાત સરકારમાં એક સમયે સિંચાઈ ખાતાના મંત્રી પદની જવાબદારી સંભાળનાર આ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાનુ આજે સવારે લાંબી બીમારી બાદ નિધન થયું…
Trishul News Gujarati ભાજપ કે કોંગ્રેસના નેતા નહીં પણ સૌરાષ્ટ્રના જનનેતા બનેલા વિઠ્ઠલ રાદડિયાનો લાંબી માંદગી બાદ સ્વર્ગવાસ ..