પતિ સાથે વારંવાર સંભોગ કરવાથી કંટાળેલી પત્નીએ બાંધ્યા પતિના મિત્ર સાથે સબંધ- પછી થયા અવનવા ખેલ

સુરતની એક મહિલાને તેની જીંદગીમાં મોટો સવાલ છે અને તે જણાવતા કહે છે કે, “મારી હાલમાં ઉંમર 32 વર્ષની છે અને મારા પતિની ઉંમર 35…

સુરતની એક મહિલાને તેની જીંદગીમાં મોટો સવાલ છે અને તે જણાવતા કહે છે કે, “મારી હાલમાં ઉંમર 32 વર્ષની છે અને મારા પતિની ઉંમર 35 વર્ષની છે. અમારે બે બાળકો પણ છે. સાથે-સાથે અમારું લગ્નજીવન ખૂબ જ સુખી છે. અને સારી રીતે ચાલી રહ્યું છે. અમારા એક મિત્ર છે. એમની ઉંમર 37 વર્ષની છે અને એમની પત્નીની ઉંમર 34 વર્ષની છે. અમને ચારેયને “ફોર અ ચેન્જ” પાર્ટનર ચેન્જ કરીને સમાગમ કરવાનું મન થાય છે. અમને અમારી જાતિય જિંદગીમાં એકના એક પાર્ટનરથી કંટાળો આવે છે. તો શું આવું કરવું યોગ્ય ગણાશે?” આવો સવાલ સુરતની મહિલાએ કર્યો હતો.

આપણા સમાજમાં જ એક સમયે લગ્નની પ્રથા જ નહોતી. બહુ સમય પહેલા મહિલા ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી હતી. વર્ષો પહેલા લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૂ કરી હતી. એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા. એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા. શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને તેણે પિતાને પૂછ્યું, ‘આ શું છે?’ ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘આ ગોધર્મ છે, ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે.’

શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૂ કરી. ઈતિહાસમાં લગ્નની પ્રથા સમાજમાં સંજોગોવશાત્ બદલાયા કરે છે. તમને શું ગમે છે અને તમારે શું કરવું એ વિશેનો આખરી નિર્ણય તમારો જ હોઈ શકે… અલબત્ત નિર્ણય લેતાં પહેલાં ત્રણ ‘આર’ મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે હિતકર નીવડશે. આ ત્રણ ‘આર’ છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ. તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો હક છે. પણ રાઈટની જોડે જવાબદારી રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *