લોકડાઉનમાં સુરતમાં ખેલાયો ખૂની ખેલ: જાણો શું થયું?

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આજે સવારે ફૂટપાથ પર સૂતેલા અજાણ્યા યુવાનની પથ્થર મારી હત્યા કરેલી લાશ મળી આવી હતી. અજાણીયા હત્યારા એ માથાના ભાગે પથ્થર…

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આજે સવારે ફૂટપાથ પર સૂતેલા અજાણ્યા યુવાનની પથ્થર મારી હત્યા કરેલી લાશ મળી આવી હતી. અજાણીયા હત્યારા એ માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી હિવાનું સામે આવી રહ્યું છે. બનાવની જાણ થતા કતારગામ પોલીસ સહીત ઉચ્ચ કક્ષા ના અધિકારી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલથી થોડેકજ દુર ફૂટપાથ પર સૂતેલા એક અજાણ્યા યુવાનની માથાના ભાગે પથ્થર મારી હત્યા કરેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અંદાજીત 35 વર્ષના યુવાનની ઓળખ માટે તેમજ હત્યા કોણે અને ક્યા કારણોસર કરવામાં આવી છે તે જાણવા તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *