નાભિ પર દરરોજ લગાવી લો આ તેલ, અનેક બિમારીઓ થઈ જશે છુમંતર, જાણો ક્યારે કયું તેલ વાપરશો

વ્યક્તિ ને નાભિ પર તેલ લગાવવાથી અનેક રોગોનો છુટકારો મેળવી શકે છે.વ્યકિતના શરીર માં તેની નાભિ એ ચમત્કારિક જગ્યા છે જેની મદદથી અનેક બીમારી થી…

વ્યક્તિ ને નાભિ પર તેલ લગાવવાથી અનેક રોગોનો છુટકારો મેળવી શકે છે.વ્યકિતના શરીર માં તેની નાભિ એ ચમત્કારિક જગ્યા છે જેની મદદથી અનેક બીમારી થી જલ્દી થી છુટકારો મેળવી શકે છે.

નાભિની પાછળ પેકોટી ગ્રંથિ હોય છે.આ પેકોટી ગ્લેન્ડ શરીરના અનેક ભાગ ની નસની સાથે પણ જોડાયેલી હોય છે.તેના કારણે પેકોટી ગ્રંથિ શક્તિશાળી હોય છે.વ્યક્તિ જયારે નાભિમાં તેલ નાખે છે ત્યારે પેકોટી ગ્રંથિ તેને ઝડપથી શોષી લે છે અને વ્યક્તિ ને શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરે છે.નાભિ પર તેલ લગાવવાથી વ્યકિત અનેક રોગ થી છુટકારો મેળવી શકે છે તો જાણો નાભિ પર કયું તેલ લગાવવાથી કયા લાભ મળે છે.

નાભિ પર તેલ લગાવવાની સાચી રીત

નાભિ પર તેલ લગાવવા માટે સો પહેલા તમારી નાભિની આસપાસ તેલ ના ટીપાં નાખી લો.તેને આંગળી ની મદદથી નાભિ પર તેલ લગાવો.આ સિવાય રૂ માં તેલ ના ટીપા નાખો અને નાભીમાં તેલ લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો.

ગ્લોઇંગ સ્કિન માટે બદામ નું તેલ કરે છે ફાયદો

અનેક વાર ટેન્શન અને કામના દબાણ ના કારણે ચહેરો બેજાન અને મુરઝાયેલો ભાગ છે.એવામાં તમે ચહેરા ની ચમક ખોવી લો છો અને નાભિ પર બદામનું તેલ લગાવો.

ફાટેલા અને સુકાયેલા હોઠ માટે સરસિયાનું તેલ છે ફાયદાકારક

ફાટેલા હોઠ થી છુટકારો મેળવવા માટે તમે રોજ પોતાની નાભિ પર સરસિયાનું તેલ લગાવો.આવું ન કરવાથી એડી ફાટે છે અને સાથે સ્કિન સુકાઈ હશે તો તે મુશ્કેલી પણ દૂર કરશે.

પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે સરસિયાનું તેલ

પાચનતંત્ર મજબૂત બનાવવા માટે નાભિ પર સરસિયાનું તેલ લગાવવાથી ફાયદો થાય શકે છે.

પ્રજનન ક્ષમતા વધારવા કારગર છે નારિયેળ નું તેલ

નારિયેળ ના તેલના 5-6 ટીપા તમે નાભિ મા નાખો આમ કરવાથી આંખ ની આસપાસ શુષ્ક સ્કિન થી પણ રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *