દર ત્રણ ડાયાબિટીસના દર્દીઓમાંથી એકને થાય છે કીડનીની બીમારી, જો આ લક્ષણો દેખાય તો નકારતા નહિ…

જ્યારે પણ કોઈને કોઈ બીમારી થાય છે ત્યારે તેને શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણો પરથી, તે સમજે છે કે તેને કઈ બીમારી…

View More દર ત્રણ ડાયાબિટીસના દર્દીઓમાંથી એકને થાય છે કીડનીની બીમારી, જો આ લક્ષણો દેખાય તો નકારતા નહિ…

ધોળા દિવસે બેંકમાં પૈસા જમા કરાવવા જતા યુવકો પાસેથી ફિલ્મીઢબે લુંટી લીધી 7 લાખ ભરેલી બેગ

મેરઠમાં(Meerut) એક બાઇક પર સવાર બદમાશોએ પેટ્રોલ પંપના બે મેનેજર પાસેથી ધોળા દિવસે 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી…

View More ધોળા દિવસે બેંકમાં પૈસા જમા કરાવવા જતા યુવકો પાસેથી ફિલ્મીઢબે લુંટી લીધી 7 લાખ ભરેલી બેગ

કાશી વિશ્વનાથ ધામના માંધાતેશ્વર મંદિરના શિખર પર પડી આકાશીય વીજળી, દુર-દુર સુધી દેખાઈ વીજળીની ચમક

કાળઝાળ ગરમી બાદ વારાણસીના લોકોને થોડી રાહત મળી છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટાથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ત્યારે એક સમાચાર સામે આવ્યા છે…

View More કાશી વિશ્વનાથ ધામના માંધાતેશ્વર મંદિરના શિખર પર પડી આકાશીય વીજળી, દુર-દુર સુધી દેખાઈ વીજળીની ચમક

હાથોથી નહિ પરંતુ પગથી પોતાની કિસ્મત ચમકાવશે દિવ્યાંગ નંદલાલ, સંઘર્ષ જોઈ આંખો ભીની થઇ જશે

જો તમારી વિચારસરણી જીવનમાં આગળ વધવાની છે, તો દરેક અવરોધ તમારા માટે ખૂબ નાનો બની જાય છે. મુંગેરના(Munger) રહેવાસી નંદલાલ પોતાના સંઘર્ષથી કંઈક આવું જ…

View More હાથોથી નહિ પરંતુ પગથી પોતાની કિસ્મત ચમકાવશે દિવ્યાંગ નંદલાલ, સંઘર્ષ જોઈ આંખો ભીની થઇ જશે

શરીર પર 26 ઘા, ગરદન પર 10 ઉંડા જખ્મો અને… – કન્હૈયાલાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયા ચોકાવનારા ખુલાસા

રાજસ્થાન(rajasthan): મંગળવારે બપોરે ઉદયપુરના(Udaipur) ભૂતમહાલ વિસ્તારમાં કપડાં સીવડાવવાના બહાને આવેલા મોહમ્મદ રિયાઝ(Mohammed Riaz) અને ગૌસ મોહમ્મદ(Gauss Mohammed) દ્વારા ટેલર કન્હૈયાલાલની ઘાતકી હત્યા(Brutal murder of Kanhaiyala)…

View More શરીર પર 26 ઘા, ગરદન પર 10 ઉંડા જખ્મો અને… – કન્હૈયાલાલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયા ચોકાવનારા ખુલાસા

માનતા પૂરી થતા એક ભક્તે મંદિરમાં ૧૦૧ કિલો ચાંદીનું દાન કર્યું- આ મંદિરમાં પૂરી થાય છે દરેકની મનોકામના

વિંધ્યાચલમાં (Vindhyachal) આવેલ પ્રસિદ્ધ મા વિંધ્યવાસની (Vindhyavas) મંદિરમાં એક ભક્તે પોતાની મનોકામના પૂર્ણ થવા પર 101 કિલો ચાંદીથી બનેલો દરવાજો દાનમાં(Donations) આપ્યો હતો. મળતી માહિતી…

View More માનતા પૂરી થતા એક ભક્તે મંદિરમાં ૧૦૧ કિલો ચાંદીનું દાન કર્યું- આ મંદિરમાં પૂરી થાય છે દરેકની મનોકામના

મહારાષ્ટ્રમાં 9 લોકોના આપઘાત કેસમાં મોટો વળાંક: ખજાના માટે બોલાવેલા તાંત્રિકે આખા પરિવારને…

મહારાષ્ટ્ર(Maharashtra): 20 જૂને સાંગલી(Sangli) જિલ્લામાં એક જ પરિવારના 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મહૈસલ(Mahisal) ગામમાં રહેતા બે ભાઈઓના પરિવારમાં આ મોત નિપજ્યા હતા. શરૂઆતની…

View More મહારાષ્ટ્રમાં 9 લોકોના આપઘાત કેસમાં મોટો વળાંક: ખજાના માટે બોલાવેલા તાંત્રિકે આખા પરિવારને…

દારૂની હેરાફેરી કરવા સુરતના બુટલેગરોએ એવો કીમિયો શોધી કાઢ્યો કે, પોલીસ પણ ગોથે ચડી

પાંડેસરા(Pandesara) પોલીસે જ્યુસની આડમાં દારૂ વેચતા આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ દારૂની હેરાફેરી કરવા એવો કીમિયો અપનાવ્યો હતો કે, થોડી વાર તો પોલીસ પણ ચોંકી…

View More દારૂની હેરાફેરી કરવા સુરતના બુટલેગરોએ એવો કીમિયો શોધી કાઢ્યો કે, પોલીસ પણ ગોથે ચડી

ચાર માળની ઈમારત ધરાશાયી થતા એકસાથે ૧૪ લોકો મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’

સોમવારએ મોડી રાત્રે મુંબઈના(Mumbai) કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઇ હતી. અકસ્માતમાં ૧૪ ના મોત થયા હતા. જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત…

View More ચાર માળની ઈમારત ધરાશાયી થતા એકસાથે ૧૪ લોકો મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’

મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના પદેથી આપ્યું રાજીનામું- આકાશ અંબાણીના હાથમાં સોપી સંપૂર્ણ જવાબદારી

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ માંના એક મુકેશ અંબાણી(Mukesh Ambani) પોતાનું 16 લાખ કરોડ રૂપિયાનું સામ્રાજ્ય આગામી પેઢીને સોંપવાની યોજના પર કામ કરી રહ્યા છે. તેઓ…

View More મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના પદેથી આપ્યું રાજીનામું- આકાશ અંબાણીના હાથમાં સોપી સંપૂર્ણ જવાબદારી

નાયબ મુખ્યમંત્રીના હાથે સન્માનિત મહિલા ઈન્સ્પેક્ટરે હની ટ્રેપમાં ફસાયેલા યુવકો પાસેથી માંગ્યા 20 લાખ રૂપિયા

ફરી એકવાર ખાકી કલંકિત થઇ છે. ડેપ્યુટી સીએમ (Deputy CM) થી સન્માનિત લેડી ઈન્સ્પેક્ટર (Lady Inspector) એ હની ટ્રેપ ગેંગમાં ફસાયેલા બે યુવકો પાસેથી મોટી…

View More નાયબ મુખ્યમંત્રીના હાથે સન્માનિત મહિલા ઈન્સ્પેક્ટરે હની ટ્રેપમાં ફસાયેલા યુવકો પાસેથી માંગ્યા 20 લાખ રૂપિયા

ભયંકર પૂરમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત- સેંકડો લોકો પ્રભાવિત- જુઓ તબાહીના LIVE દ્રશ્યો

આસામમાં દિવસેને દિવસે પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત થયા છે. શનિવારના રોજ ચાર લોકોના મોત થયા…

View More ભયંકર પૂરમાં અત્યાર સુધીમાં ૧૨૨ લોકોના મોત- સેંકડો લોકો પ્રભાવિત- જુઓ તબાહીના LIVE દ્રશ્યો