સુરતના ધારાસભ્યનો રાજ્યસભામાં વોટ અપાવવાના નામે ભરતસિંહને 12 કરોડમાં કોણે નવડાવી દીધા?

ગત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ દાવેદારી કરી હતી અને ભારે રસાકસી બાદ શક્તિસિંહ ગોહિલ નો વિજય થયો હતો અને ભરતસિંહ…

Trishul News Gujarati News સુરતના ધારાસભ્યનો રાજ્યસભામાં વોટ અપાવવાના નામે ભરતસિંહને 12 કરોડમાં કોણે નવડાવી દીધા?

હાર્દિક પટેલને કોંગ્રેસમાં કોની સાથે વાંધો? કયા નેતાઓને બહાર કાઢી કોંગ્રેસનું શુદ્ધિકરણ કરવા માંગે છે?

ફરી એક વખત હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે એવા સમાચાર વહેતા થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલને ગુજરાતની નેતાગીરી સામે સખત…

Trishul News Gujarati News હાર્દિક પટેલને કોંગ્રેસમાં કોની સાથે વાંધો? કયા નેતાઓને બહાર કાઢી કોંગ્રેસનું શુદ્ધિકરણ કરવા માંગે છે?

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાઓના થઇ રહેલા હિંસક હુમલાથી ફાયદો AAP ને થશે- જાણો કેમ

સુરતમાં 2021 ની મ્યુન્સીપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન સુરતમાં AAP આમ આદમી પાર્ટી ૨૭ બેઠકો લઇ આવીને ઇતિહાસ સર્જી દીધો હતો. જેને લઇને સ્થાનિક ભાજપ નેતાઓ…

Trishul News Gujarati News સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાઓના થઇ રહેલા હિંસક હુમલાથી ફાયદો AAP ને થશે- જાણો કેમ

હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ પાક્કો- બે મહિના અગાઉ અમિત શાહની મુલાકાતમાં ડીલ થઇ હતી પાક્કી

આખરે હાર્દિક પટેલની છેલ્લા કેટલાક દિવસ ની રિસાય જવાની રાજનીતિ નું પરિણામ જાહેર થઇ જ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ હાર્દિક…

Trishul News Gujarati News હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ પાક્કો- બે મહિના અગાઉ અમિત શાહની મુલાકાતમાં ડીલ થઇ હતી પાક્કી

Amway India ના મેમ્બરોને ચૂનો લાગ્યો, EDએ મની લોન્ડરિંગ કેસમાં કરી મોટી કાર્યવાહી

EDએ આરોપ લગાવ્યો હતો કે એમવે ડાયરેક્ટ સેલિંગ મલ્ટિ-લેવલ માર્કેટિંગ નેટવર્કની આડમાં પિરામિડ છેતરપિંડી ચલાવી રહી છે. એવું અવલોકન કરવામાં આવ્યું છે કે પ્રોડક્ટની તુલનામાં…

Trishul News Gujarati News Amway India ના મેમ્બરોને ચૂનો લાગ્યો, EDએ મની લોન્ડરિંગ કેસમાં કરી મોટી કાર્યવાહી

સુરતનુ ઘસાઈ ગયેલું કોંગ્રેસનું મોટુ માથુ પાછું ભાજપમાં જોડાશે? ભૂતકાળમાં બંને પક્ષોને આપી ચુક્યા છે ગદ્દારીનું ઇનામ

આજે સુરતમાં ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન એટલે કે ફોગવા (Fogwa) દ્વારા વલથાણ-પુણા રોડ પર આવેલી આરબીએલ લોન્સમાં યોજવામાં આવ્યું છે. કોઈ પણ ઉદ્દેશ અને…

Trishul News Gujarati News સુરતનુ ઘસાઈ ગયેલું કોંગ્રેસનું મોટુ માથુ પાછું ભાજપમાં જોડાશે? ભૂતકાળમાં બંને પક્ષોને આપી ચુક્યા છે ગદ્દારીનું ઇનામ

નવાજૂનીના એંધાણ, ગાંધી પરિવારને મળવા પહોંચ્યા પ્રશાંત કિશોર, હાર્દિક પટેલની નસબંધી વાળી કોમેન્ટએ આગ લગાવી

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે બપોરે તેમના નિવાસસ્થાને આપાતકાલીન બેઠક બોલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પણ બોલાવવામાં આવ્યા…

Trishul News Gujarati News નવાજૂનીના એંધાણ, ગાંધી પરિવારને મળવા પહોંચ્યા પ્રશાંત કિશોર, હાર્દિક પટેલની નસબંધી વાળી કોમેન્ટએ આગ લગાવી

ભરતસિંહ સોલંકીએ કહેલું મારી અંગત થઇ જા, મહીને 1 લાખ અને ટીકીટ આપીશ- વંદના પટેલે કોંગી ધારાસભ્યોને લખ્યો પત્ર

કોંગ્રેસના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર આટલી મોટી “સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ કોઈ નેતા પર લાગ્યો હશે. મહિલા કોંગ્રેસના દિગ્ગજ નેતા વંદનાબેન પટેલ દ્વારા ફરી એક વાર…

Trishul News Gujarati News ભરતસિંહ સોલંકીએ કહેલું મારી અંગત થઇ જા, મહીને 1 લાખ અને ટીકીટ આપીશ- વંદના પટેલે કોંગી ધારાસભ્યોને લખ્યો પત્ર

સરકાર પાસે રૂપિયા ખૂટ્યા? AAP નેતાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને કહ્યુ શિક્ષકોને જલ્દી પગાર ચૂકવો

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) ની સળી કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ હજી થાક્યા ન હોય તેમ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે.…

Trishul News Gujarati News સરકાર પાસે રૂપિયા ખૂટ્યા? AAP નેતાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને કહ્યુ શિક્ષકોને જલ્દી પગાર ચૂકવો

આંબેડકરે મનુસ્મૃતિ ગ્રંથ શા માટે સળગાવ્યો હતો? અંગ્રેજો કરતા બ્રાહ્મણો સામે વધુ લડ્યા છતાં અસ્પૃશ્યતા કેમ દુર ન થઇ?

90 વર્ષ પહેલાં, ડૉ. બી.આર. આંબેડકરે 21 ડિસેમ્બર, 1927ના રોજ પ્રખ્યાત ‘મહાડ સત્યાગ્રહ’ દરમિયાન ‘મનુસ્મૃતિ’ સળગાવ્યુ હતું. આ દિવસને ‘મનુસ્મૃતિ દહન દિવસ’ કહેવાય છે. આ…

Trishul News Gujarati News આંબેડકરે મનુસ્મૃતિ ગ્રંથ શા માટે સળગાવ્યો હતો? અંગ્રેજો કરતા બ્રાહ્મણો સામે વધુ લડ્યા છતાં અસ્પૃશ્યતા કેમ દુર ન થઇ?

AAP એ જીતુ વાઘાણી ને ક્લીન બોલ્ડ કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલનો વારો? સિસોદિયાએ પત્ર લખ્યો, આવો દિલ્લી

દિલ્હીના શિક્ષણ મંત્રીએ બે દિવસ અગાઉ ગુજરાતની શાળાઓની મુલાકાત કરી હતી. છેલ્લા પંદર દિવસથી વ્યૂહરચના ઘડીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની હાલત ખરાબ છે. એવું દેખાડી ને…

Trishul News Gujarati News AAP એ જીતુ વાઘાણી ને ક્લીન બોલ્ડ કર્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલનો વારો? સિસોદિયાએ પત્ર લખ્યો, આવો દિલ્લી

વાંચો: પાટીલના કૃષ્ણ સુભદ્રા નિવેદન બાદ મોઢું સીવીને બેસેલા આહીર સમાજના પ્રમુખને યુવાને લખ્યો ખુલ્લો પત્ર

હાલમાં સી આર પાટીલે શ્રી કૃષ્ણ અને સુભદ્રા ને પતિ પત્ની ગણાવતા આહીર સમાજ સહીત સમગ્ર હિંદુ સમાજમાં રોષનો માહોલ છે ત્યારે એક આહિર યુવાને…

Trishul News Gujarati News વાંચો: પાટીલના કૃષ્ણ સુભદ્રા નિવેદન બાદ મોઢું સીવીને બેસેલા આહીર સમાજના પ્રમુખને યુવાને લખ્યો ખુલ્લો પત્ર