ભૂલથી પણ રૂમાલનો આ રીતે કરતા નહિ ઉપયોગ, નહીતર થઇ શકે છે ગંભીર બીમારીઓ

ઘણીવાર તમે પરસેવો લૂછવા, ત્વચા સાફ કરવા અથવા છીંક આવતી વખતે રૂમાલનો ઉપયોગ કરો છો. પરંતુ શું તમે જાણો છો કે રૂમાલ સાથે જોડાયેલી કેટલીક…

Trishul News Gujarati News ભૂલથી પણ રૂમાલનો આ રીતે કરતા નહિ ઉપયોગ, નહીતર થઇ શકે છે ગંભીર બીમારીઓ

હદયરોગ જેવી ગંભીર બીમારી માટે રામબાણ ઈલાજ છે આ ખોરાક- વાંચો વિગતે

શરીરના રક્ત પ્રવાહમાં અવરોધ અથવા નબળી નસોને કારણે ઘણી ગંભીર બીમારીઓ ઊભી થઈ શકે છે. કારણ કે, નસો નબળી પડી જવાને કારણે લોહીનો પ્રવાહ બગડે…

Trishul News Gujarati News હદયરોગ જેવી ગંભીર બીમારી માટે રામબાણ ઈલાજ છે આ ખોરાક- વાંચો વિગતે

જાણો ક્યારે છે તુલસી વિવાહ? પૂજા દરમિયાન કરો આ કામ- ખુલી જશે ભાગ્યના દરવાજા

આ વર્ષે દેવુથની એકાદશી અને તુલસી વિવાહ સોમવાર, 15 નવેમ્બરના રોજ આવી રહી છે. માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રાથી જાગે છે…

Trishul News Gujarati News જાણો ક્યારે છે તુલસી વિવાહ? પૂજા દરમિયાન કરો આ કામ- ખુલી જશે ભાગ્યના દરવાજા

આજથી જ શરુ કરો રાતે પલાળેલી મગફળીનું સેવન- એક જ અઠવાડિયામાં દેખાશે ચમત્કારી ફાયદા

મગફળીનું સેવન આપણે ઘણી અલગ અલગ રીતે કરીએ છીએ. તેનો ઉપયોગ કેટલીક ખાસ વાનગીઓમાં પણ કરવામાં આવે છે, પરંતુ જો તમે મગફળીને રાત્રે પલાળી રાખો…

Trishul News Gujarati News આજથી જ શરુ કરો રાતે પલાળેલી મગફળીનું સેવન- એક જ અઠવાડિયામાં દેખાશે ચમત્કારી ફાયદા

કાચી ડુંગળી ખાવાથી થાય છે આ ગંભીર બીમારી- જાણી લો નહીતર…

ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં બળતરા વિરોધી, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે શરીરને અનેક રોગોથી બચાવવાનું કામ કરે છે. પરંતુ…

Trishul News Gujarati News કાચી ડુંગળી ખાવાથી થાય છે આ ગંભીર બીમારી- જાણી લો નહીતર…

શુગર લેવલ અને ડાયાબિટીસના દર્દીઓએ કરવા જોઈએ આ સરળ યોગ- ક્યારેય નહિ જવું પડે હોસ્પિટલ

ડાયાબિટીસની સમસ્યા સામાન્ય રીતે નબળા ચયાપચયને કારણે થતી હોય છે. આવી પરીસ્થિતિમાં, જો તમે તેના પર ધ્યાન ન આપો, તો તે તમારા બ્લડ સુગર લેવલને…

Trishul News Gujarati News શુગર લેવલ અને ડાયાબિટીસના દર્દીઓએ કરવા જોઈએ આ સરળ યોગ- ક્યારેય નહિ જવું પડે હોસ્પિટલ

દિવાળીની રાતે આ પાંચ જીવોના દર્શન થવાથી ખુલી જશે ભાગ્યના દરવાજા- દુર થશે આર્થિક તંગી અને…

દિવાળીનો તહેવાર કારતક મહિનાના નવા ચંદ્રના દિવસે ઉજવવામાં આવે છે. દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઘણા દિવસો અગાઉથી લોકો દિવાળીની તૈયારીઓ શરૂ કરી…

Trishul News Gujarati News દિવાળીની રાતે આ પાંચ જીવોના દર્શન થવાથી ખુલી જશે ભાગ્યના દરવાજા- દુર થશે આર્થિક તંગી અને…

આ બાબતોનું હંમેશા રાખો ધ્યાન, નહીતર રાંધેલા ખોરાકથી પણ થશો બીમાર

ઘણીવાર લોકોનું માનવું છે કે, કાચી વસ્તુઓ ખાવાથી બીમારીઓ થાય છે. જો કે, એ નોંધવું જોઈએ કે રાંધેલ ખોરાક પણ જો યોગ્ય રીતે સંગ્રહિત ન…

Trishul News Gujarati News આ બાબતોનું હંમેશા રાખો ધ્યાન, નહીતર રાંધેલા ખોરાકથી પણ થશો બીમાર

આયર્નની ઉણપ દુર કરવા આજથી જ અપનાવો આ ઘરેલું નુસખા- જાણો વિગતવાર

શરીરને સ્વસ્થ રાખવા માટે આયર્ન એક આવશ્યક પોષક તત્વ છે. આયર્નની ઉણપ તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત…

Trishul News Gujarati News આયર્નની ઉણપ દુર કરવા આજથી જ અપનાવો આ ઘરેલું નુસખા- જાણો વિગતવાર

દિવાળી પર લક્ષ્મીજી સાથે ભૂલથી પણ ન કરો આ ભગવાનની પૂજા, અર્થનો થઇ જશે અનર્થ

દિવાળી 2021: સામાન્ય રીતે ભગવાન શિવ-દેવી પાર્વતી અને ભગવાન વિષ્ણુ-માતા લક્ષ્મીની પૂજા એકલા કરવામાં નથી આવતી. જો શિવની પૂજા કરવામાં આવે તો તેમાં પાર્વતીજીનો પણ…

Trishul News Gujarati News દિવાળી પર લક્ષ્મીજી સાથે ભૂલથી પણ ન કરો આ ભગવાનની પૂજા, અર્થનો થઇ જશે અનર્થ

શું તમે પણ કપડાંને ઇસ્ત્રી કરતી વખતે કરો છો આવી ભૂલ, તો થઇ જજો સાવધાન- જાણો ઇસ્ત્રી કરવાની સાચી રીત

કપડાંને ઇસ્ત્રી કરતી વખતે આપણે એવી ઘણી બધી ભૂલો કરીએ છીએ, જેનાથી કપડાં બગડી શકે છે, તેથી કપડાંને ઇસ્ત્રી કરતી વખતે કેટલીક ભૂલો કરવાથી બચો.…

Trishul News Gujarati News શું તમે પણ કપડાંને ઇસ્ત્રી કરતી વખતે કરો છો આવી ભૂલ, તો થઇ જજો સાવધાન- જાણો ઇસ્ત્રી કરવાની સાચી રીત

અહોઈ અષ્ટમીના પરમ પવિત્ર દિવસે કરો આ કામ- બાળકો થશે સુખી, સમૃદ્ધિ અને મળશે લાંબુ આયુષ્ય

આજે 28 ઓક્ટોબરે અહોઈ અષ્ટમી 2021 છે. કારતક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ અહોઈ અષ્ટમી વ્રત ઉજવવામાં આવે છે. મહિલાઓ પોતાના બાળકોના સુખ, સમૃદ્ધિ…

Trishul News Gujarati News અહોઈ અષ્ટમીના પરમ પવિત્ર દિવસે કરો આ કામ- બાળકો થશે સુખી, સમૃદ્ધિ અને મળશે લાંબુ આયુષ્ય