કંગના રનૌત સામે લડવું ઉદ્ધવ ઠાકરેને પડયું ભારે, સુપ્રીમ કોર્ટે પદ પરથી હટાવવાનો આપ્યો આદેશ? -જાણો હકીકત

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પદથી હટાવવાના અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અરજીને ના મંજુર કરી હતી. મુખ્ય ન્યાયાધીશે ટીપ્પણી કરી હતી…

View More કંગના રનૌત સામે લડવું ઉદ્ધવ ઠાકરેને પડયું ભારે, સુપ્રીમ કોર્ટે પદ પરથી હટાવવાનો આપ્યો આદેશ? -જાણો હકીકત

અદાણી ગ્રુપ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ખરીદેલ હિસ્સો વેચવાની તૈયારીમાં? -જાણો હકીકત  

અદાણી ગ્રુપની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનો થોડા હિસ્સાનું વેચાણ કરી શકે છે. કંપનીની કતાર ઇન્ટરનેશનલ ઓથોરિટીની સાથે વાતચીત ચાલી રહી હોવાનું જાણવા…

View More અદાણી ગ્રુપ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ખરીદેલ હિસ્સો વેચવાની તૈયારીમાં? -જાણો હકીકત  

શું ખરેખર મોદી સરકાર દરેક લોકોના બેંક ખાતામાં નાખી રહી છે 3000 રૂપિયા? જાણો શું છે હકીકત

અવાર-નવાર સોશિયલ મીડિયા ઊપર ખોટા મેસેજ વાયરલ થતા રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર ઘણી એવી ખોટી જાણકારી અને ફેક સમાચારથી ભરેલ છે. હવે એક…

View More શું ખરેખર મોદી સરકાર દરેક લોકોના બેંક ખાતામાં નાખી રહી છે 3000 રૂપિયા? જાણો શું છે હકીકત

દરરોજ 10 GB મફત ઇન્ટરનેટ ડેટા આપી રહી છે મોદી સરકાર? – જાણો શું છે હકીકત

શું વાઇરલ થઈ રહ્યું છે… સોશિયલ મીડિયા ઉપર જણાવવામાં આવે છે કે, મોદીસરકાર દ્વારા COVID-19માં ઓનલાઈન એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓને રોજ 10 GB મફત ઈન્ટરનેટ આપી…

View More દરરોજ 10 GB મફત ઇન્ટરનેટ ડેટા આપી રહી છે મોદી સરકાર? – જાણો શું છે હકીકત

ચીને ફેલાવ્યા ભારતનું સુખોઈ ૩૦ ફાઈટર પ્લેન ફૂંકી માર્યું હોવાના સમાચાર- શું છે હકીકત જાણો અહિયાં

છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદ પર ચીન અને પાકિસ્તાનની નાપાક હરકતો થી દેશ પરેશાન થઇ રહ્યો છે. ત્યારે હવે ચાલાક ચીન એ વધુ એક અટકચાળો કર્યો…

View More ચીને ફેલાવ્યા ભારતનું સુખોઈ ૩૦ ફાઈટર પ્લેન ફૂંકી માર્યું હોવાના સમાચાર- શું છે હકીકત જાણો અહિયાં

એશ્વર્યા રાય બચ્ચનને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં એક રાત ઠુમકાં મારવાના મળ્યા હતા 10 કરોડ રૂપિયા?

બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા જોઇને દરેક લોકો તેના દીવાના થઈ જતા હોય છે. એશ્વર્યા રાયના ચાહકો માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ…

View More એશ્વર્યા રાય બચ્ચનને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં એક રાત ઠુમકાં મારવાના મળ્યા હતા 10 કરોડ રૂપિયા?

શું ખરેખર મોદી સરકાર દરેક વિદ્યાર્થીઓને સ્માર્ટફોન ફ્રીમાં આપી રહી છે? -જાણો હકીકત

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે શાળા-કોલેજ તેમજ તમામ ધંધા-રોજગાર પણ બંધ પડી ચુક્યા છે. હાલમાં શિક્ષણ માત્ર ઓનલાઈનનાં માધ્યમ…

View More શું ખરેખર મોદી સરકાર દરેક વિદ્યાર્થીઓને સ્માર્ટફોન ફ્રીમાં આપી રહી છે? -જાણો હકીકત

ભાજપ આઈટી સેલ બાંગ્લાદેશના વિડીયોને બંગાળનો બતાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ ઉભું કરતું ઝડપાયું

એક રેલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં સામેલ થયા છે. વીડિયોની પૃષ્ઠભૂમિમાં “ઇસ્લામ જિંદાબાદ” ના નારા…

View More ભાજપ આઈટી સેલ બાંગ્લાદેશના વિડીયોને બંગાળનો બતાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ ઉભું કરતું ઝડપાયું

વડોદરાના મહારાણી અબજો રૂપિયાની સંપત્તિ છોડીને બન્યા સાધ્વી? જાણો શું છે હકીકત

ઘણી એવી વાતો તો તમે સાંભળી જ હશે કે અમુક વ્યક્તિઓ પોતાની તમામ ધન-સંપતિ મુકીને સંન્યાસ લઈ લેતાં હોય છે. તેમજ ઈશ્વરનાં ચરણોમાં જ પોતાનું…

View More વડોદરાના મહારાણી અબજો રૂપિયાની સંપત્તિ છોડીને બન્યા સાધ્વી? જાણો શું છે હકીકત

શું ખરેખર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું મોત થઈ ગયું? જાણો શું કહ્યું પરિવાર અને હોસ્પિટલે….

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee) ની હાલત ગંભીર છે. તે હાલમાં વેન્ટિલેટર પર છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર તેના મૃત્યુની અફવાઓ…

View More શું ખરેખર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું મોત થઈ ગયું? જાણો શું કહ્યું પરિવાર અને હોસ્પિટલે….

પત્રકારે સરકારી હોસ્પીટલની પોલ ખોલી, તો સરકારે પોલીસને હાથો બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવી- તો પત્રકારે કર્યુ કાઈક આવું…

ઉત્તર પ્રદેશના દેવરિયામાં, સ્થાનિક પત્રકાર અમિતાભ રાવત પર બાળકીને ઉસ્કેરીને હોસ્પીટલમાં વિડીયો બનાવવાના આરોપમાં તેમની ઉપર FIR કરવામાં આવી છે. જે બાદ સ્થાનિક પત્રકારોએ દેવરિયા…

View More પત્રકારે સરકારી હોસ્પીટલની પોલ ખોલી, તો સરકારે પોલીસને હાથો બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવી- તો પત્રકારે કર્યુ કાઈક આવું…

દેશ વિદેશમાં રામ કથા કરનાર મોરારી બાપુને અયોધ્યા ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહિ- જાણો હકીકત

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિર નિર્માણના શિલાન્યાસ આગામી 5 ઓગસ્ટે યોજાઈ રહ્યો છે. ત્યારે આ અવસર પર સૌરાષ્ટ્રના સાધુ-સંતોને કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.…

View More દેશ વિદેશમાં રામ કથા કરનાર મોરારી બાપુને અયોધ્યા ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું કે નહિ- જાણો હકીકત