મગદાળની ખીચડીમાં મેળવી લો ફક્ત આ એક વસ્તુ, તમારા શરીરમાં પૂરી થશે વિટામીન B-12ની અછત

Khichdi Health Tips: મગની દાળએ એક હલકો અને સારી રીતે પચે તેવો ખોરાક છે. સાથે સાથે તે પોષક તત્વથી પણ ભરપૂર છે. તેમાં પ્રોટીન, ફાઇબર…

Trishul News Gujarati News મગદાળની ખીચડીમાં મેળવી લો ફક્ત આ એક વસ્તુ, તમારા શરીરમાં પૂરી થશે વિટામીન B-12ની અછત

દીકરી સાથે અડપલા કરનાર આરોપીને માંએ જ આપી સજા, કરંટ આપી મારી નાખ્યો

JharKhand Crime News: ઝારખંડના સાહેબગંજ જિલ્લાના રાધાનગર પોલીસ સ્ટેશનમાં એક ચોકકાવનારો કેસ નોંધાયો છે. અહીંયા એક માતાએ પોતાની સગીર વયની દીકરી (JharKhand Crime News) સાથે…

Trishul News Gujarati News દીકરી સાથે અડપલા કરનાર આરોપીને માંએ જ આપી સજા, કરંટ આપી મારી નાખ્યો

મનોકામના પૂર્ણ કરનાર વાનર દેવતા: આ ગામમાં આવેલું છે વાંદરાનું મોટું મંદિર, જાણો રહસ્ય

Temple of Monkey: તેલંગાણા રાજ્યમાં આવેલા ધર્મારામ ગામમાં વાનર દેવતાની પૂજા કરવાની એક અનોખી પરંપરા છે. આ ગામ નિર્મળ જિલ્લાના લક્ષ્મણચંદા (Temple of Monkey) તાલુકામાં…

Trishul News Gujarati News મનોકામના પૂર્ણ કરનાર વાનર દેવતા: આ ગામમાં આવેલું છે વાંદરાનું મોટું મંદિર, જાણો રહસ્ય

જટા, ત્રિપુંડ, ભગવા, ત્રિશૂળ અને મહાદેવનો ઉદઘોષ: વૈદિક કાળથી જોડાયેલો છે કુંભના આ અખાડાઓનો ઇતિહાસ

Mahakumbh Mela 2025: માથા પર જટા, મસ્તક પર ત્રિપુંડ, ભગવા વસ્ત્રો, હાથમાં ચીપિયો અથવા ત્રિશૂળ અને હર હર મહાદેવનો નાદ. મહાકુંભ 2025ના આ વિશાળ આયોજન…

Trishul News Gujarati News જટા, ત્રિપુંડ, ભગવા, ત્રિશૂળ અને મહાદેવનો ઉદઘોષ: વૈદિક કાળથી જોડાયેલો છે કુંભના આ અખાડાઓનો ઇતિહાસ

આ પ્રાચીન ચમત્કારિક મંદિરમાં કોઇ નથી બોલી શકતું ખોટું, તમામ મનોકામના થાય છે પૂર્ણ

Narasimha Baba Temple: આપણે અનેકવાર જૂઠું બોલીએ છીએ. ક્યારેક ઈરાદા સાથે તો ક્યારેક ઈરાદા વગર. પરંતુ એક ચમત્કારિક મંદિર છે જ્યાં કોઈ ખોટા શપથ (Narasimha…

Trishul News Gujarati News આ પ્રાચીન ચમત્કારિક મંદિરમાં કોઇ નથી બોલી શકતું ખોટું, તમામ મનોકામના થાય છે પૂર્ણ

ભરૂચમાં હવસખોર પ્રિન્સિપલે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના

Bharuch Rape Case: ભરૂચ જિલ્લાથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલના એક પ્રિન્સિપલએ સ્કૂલમાં જ એક પૂર્વ વિદ્યાર્થીની સાથે કથિત રીતે દુષ્કર્મ (Bharuch…

Trishul News Gujarati News ભરૂચમાં હવસખોર પ્રિન્સિપલે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના

પોષી પૂનમ એટલે આજ મહિલાઓ કરો આ 3 ઉપાય: માતા લક્ષ્મી તમારા ભાઈ પર થશે અતિપ્રસન્ન

Paush Purnima Upay: પોષ મહિનાની પૂનમ લક્ષ્મીને સમર્પિત હોય છે. આ વર્ષે 13 જાન્યુઆરીનાં દિવસે પોષી પૂનમ છે. પોષી પૂનમનું અનેક રીતે મહત્વ રહેલું છે.…

Trishul News Gujarati News પોષી પૂનમ એટલે આજ મહિલાઓ કરો આ 3 ઉપાય: માતા લક્ષ્મી તમારા ભાઈ પર થશે અતિપ્રસન્ન

રાશિફળ 13 જાન્યુઆરી: આજે ભોલેનાથની કૃપાથી આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે સફળતાથી ભરેલો

Today Horoscope 13 January 2025 આજ નું રાશિફળ મેષઃ આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે. વેપાર કરતા લોકો માટે દિવસ સારો લાભ લાવશે. તમે…

Trishul News Gujarati News રાશિફળ 13 જાન્યુઆરી: આજે ભોલેનાથની કૃપાથી આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે સફળતાથી ભરેલો

મુકેશ અંબાણીએ Jio યુઝર્સને કર્યા ખુશ, આ સુવિધા 2 વર્ષ સુધી મળશે ફ્રી

Reliance Jio Plan: ઘર ખરીદવા માટે હોમ લોન લેનારા લોકો વિચારે છે કે તેઓ સરળતાથી લોન ચૂકવી દેશે. જોકે, એવું નથી, કારણ કે જ્યારે દર…

Trishul News Gujarati News મુકેશ અંબાણીએ Jio યુઝર્સને કર્યા ખુશ, આ સુવિધા 2 વર્ષ સુધી મળશે ફ્રી

ભગવાન શિવનો સાક્ષાત્કાર: શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ આપોઆપ છપાઈ જાય છે રામ નામ

Ujjain Mandir: મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક ચમત્કારી ઘટનાનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક શ્રદ્ધાળુ ભગવાન શિવનો અભિષેક કરતાં…

Trishul News Gujarati News ભગવાન શિવનો સાક્ષાત્કાર: શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ આપોઆપ છપાઈ જાય છે રામ નામ

વજન ઉતારવું હોય તો સવારે નાસ્તામાં ખાઓ આ વસ્તુ, મળશે ભરપૂર એનર્જી

Weight Loss Breakfast: વધતું વજન ઓછું ન થવાને લીધે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. વજન વધે છે તો સૌથી પહેલા પેટ બહાર લટકવાનું શરૂઆત…

Trishul News Gujarati News વજન ઉતારવું હોય તો સવારે નાસ્તામાં ખાઓ આ વસ્તુ, મળશે ભરપૂર એનર્જી

રાજસ્થાનના આ મંદિરમાં પરિક્રમા કરવાથી લકવાગ્રસ્ત દર્દીઓને માત્ર સાત દિવસમાં જ મળે છે રાહત

Butati Dham Temple: મકરસંક્રાંતિ પહેલા, રાજસ્થાનના પ્રખ્યાત મંદિરોમાંના એક બુટાટી ધામ ખાતે દિવસભર ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો. છેલ્લા કેટલાક દિવસોથી, સાંજની આરતી દર્શન દરમિયાન,…

Trishul News Gujarati News રાજસ્થાનના આ મંદિરમાં પરિક્રમા કરવાથી લકવાગ્રસ્ત દર્દીઓને માત્ર સાત દિવસમાં જ મળે છે રાહત