જાનૈયા ભરેલી સ્કોર્પિયો પલટી જતાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત; જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર

Bihar Accident: બિહારના ભાગલપુરમાં સોમવારે રાત્રે થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા અને 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભાગલપુર જિલ્લાના…

View More જાનૈયા ભરેલી સ્કોર્પિયો પલટી જતાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત; જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર

આ મંદિરમાં માતાજીની મૂર્તિને વળે છે પરસેવો; જાણો દેશના સૌથી અનોખા મંદિરની પૌરાણિક કથા

Bhalai Mata Mandir Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં, ભલાઈ માતાના ભક્તોની ઊંડી માન્યતા છે કે જો તેમની મૂર્તિને પરસેવો થાય છે, તો તે તેમની મનોકામના પૂર્ણ…

View More આ મંદિરમાં માતાજીની મૂર્તિને વળે છે પરસેવો; જાણો દેશના સૌથી અનોખા મંદિરની પૌરાણિક કથા

લોકસભા ચુંટણીથી માંડીને તબાહી સુધી, ડરામણી છે 2024 માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી!

Nostradamus Predictions 2024: પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસ તેમની ઘણી મોટી આગાહીઓ માટે જાણીતા છે. નોસ્ટ્રાડેમસે હજારો વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2024 વિશ્વ…

View More લોકસભા ચુંટણીથી માંડીને તબાહી સુધી, ડરામણી છે 2024 માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી!

200 મીટર ઊંડી ખાઈમાં બસ પડી જતાં 25થી વધુ મુસાફરોના દર્દનાક મોત; 20થી વધુ ઘાયલ

America Accident: દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં સોમવારે એક બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઉત્તરી પેરુમાં થયો હતો.…

View More 200 મીટર ઊંડી ખાઈમાં બસ પડી જતાં 25થી વધુ મુસાફરોના દર્દનાક મોત; 20થી વધુ ઘાયલ

સાબરકાંઠા | ધોળે દિવસે નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીને ઉતાર્યા મોતને ઘાટ, જાણો સમગ્ર મામલો

Sabarkantha Crime: હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. હિંમતનગરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઘરે…

View More સાબરકાંઠા | ધોળે દિવસે નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીને ઉતાર્યા મોતને ઘાટ, જાણો સમગ્ર મામલો

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર; આ ખેલાડીને લાગી લોટરી, જાણો કોણ છે કપ્તાન…

T20 World Cup Indian squad Announced: T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમતી જોવા મળશે. તે…

View More T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર; આ ખેલાડીને લાગી લોટરી, જાણો કોણ છે કપ્તાન…

પતંજલિના દૃષ્ટિ આઇ ડ્રોપ સહિત 14 ચીજવસ્તુઓ પર મુકવામાં આવ્યો પ્રતિબંધ; જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ બંધ…

Patanjali products news: પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટની ઝાટકણીની અસર દેખાવા લાગી છે. ઉત્તરાખંડ સરકારે બે વર્ષથી પેન્ડિંગ કામ બે દિવસમાં પૂરું કર્યું છે. ઉત્તરાખંડ ડ્રગ…

View More પતંજલિના દૃષ્ટિ આઇ ડ્રોપ સહિત 14 ચીજવસ્તુઓ પર મુકવામાં આવ્યો પ્રતિબંધ; જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ બંધ…

BJPમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાતા દબંગ MLA નારાજ? જાણો કુમાર કાનાણીએ કર્યો મોટો ખુલાસો…

MLA Kumar Kanani statement: લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભરતીનો મેળો જામતો હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ સુરતનાં બંને પાટીદાર યુવા…

View More BJPમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાતા દબંગ MLA નારાજ? જાણો કુમાર કાનાણીએ કર્યો મોટો ખુલાસો…

CAPFમાં નોકરી કરવાની સુવર્ણ તક: 500થી પણ વધુ જગ્યાઓ પર બહાર પડી બમ્પર ભરતી; આ તારીખ સુધી કરી શકાશે અરજી

UPSC CAPF Recruitment 2024: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે 500 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર…

View More CAPFમાં નોકરી કરવાની સુવર્ણ તક: 500થી પણ વધુ જગ્યાઓ પર બહાર પડી બમ્પર ભરતી; આ તારીખ સુધી કરી શકાશે અરજી

કાળજું કંપાવતો આપઘાત: સુરતમાં 20માં માળેથી પડતું મૂકતાં વૃદ્ધના તરબૂચની જેમ માથાના કુરચે કુરચા નીકળી ગયાં

Surat Crime News: સુરત શહેરમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક આપઘાતની ઘટના સુરતના સીમાડા નાકા પાસે આવેલા સેતુબંધ…

View More કાળજું કંપાવતો આપઘાત: સુરતમાં 20માં માળેથી પડતું મૂકતાં વૃદ્ધના તરબૂચની જેમ માથાના કુરચે કુરચા નીકળી ગયાં

બગસરા-જેતપુર હાઇવે પર 35 મુસાફર ભરેલી બસે મારી ગુલાંટ: બે મહિલાનાં ઘટનાસ્થળે મોત, 16થી વધુ ઘાયલ

Bagsara-Jetpur Highway Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે અમરેલીમાં બગસરા-જેતપુર હાઇવે પર મીની બસે પલટી મારી હતી. ખાનગી મીની બસમાં 35 મુસાફરો હતા. જેમાં…

View More બગસરા-જેતપુર હાઇવે પર 35 મુસાફર ભરેલી બસે મારી ગુલાંટ: બે મહિલાનાં ઘટનાસ્થળે મોત, 16થી વધુ ઘાયલ

તમારા ઘરમાં લાકડાનું મંદિર હોય તો જાણી લો વાસ્તુશાસ્ત્રના આ 5 જરૂરી નિયમો

Wooden Temple: તમે તમારી આસપાસ એવા ઘણા ઘર જોયા હશે, જ્યાં મંદિર લાકડાના બનેલા હોય. આજકાલ બદલાતા સમય પ્રમાણે ઘરમાં લાકડાનું મંદિર રાખવાનું ચલણ ઘણું…

View More તમારા ઘરમાં લાકડાનું મંદિર હોય તો જાણી લો વાસ્તુશાસ્ત્રના આ 5 જરૂરી નિયમો